શોધખોળ કરો

અમદાવાદઃ યુવકે કિન્નરને બનાવી પત્ની, અન્ય યુવતીના પ્રેમમાં પડતાં કેવો આવ્યો કરુણ અંજામ?

1/3
આ અંગેની વિગતો એવી છે કે, અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઈને ગુરુવારે રાત્રે કિન્નર અને યુવક વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો આગળ વધી ગયો હતો કે, રોષે ભરાયેલા કિન્નરે યુવકને ગળામાં પટ્ટો બાંધી ફટકાર્યો હતો અને પછી ગોતા વિસ્તારમાં આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાછળના કૂવામાં ફેંકી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઈને ગુરુવારે રાત્રે કિન્નર અને યુવક વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો આગળ વધી ગયો હતો કે, રોષે ભરાયેલા કિન્નરે યુવકને ગળામાં પટ્ટો બાંધી ફટકાર્યો હતો અને પછી ગોતા વિસ્તારમાં આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાછળના કૂવામાં ફેંકી દીધો હતો.
2/3
ગંભીર યુવકને પેહાલ સોલા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત વધારે બગડતાં તેને મોટી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે કિન્નર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીર યુવકને પેહાલ સોલા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત વધારે બગડતાં તેને મોટી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે કિન્નર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
3/3
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં એક કિન્નરે 22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ કિન્નરે 22 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા હતા અને પછી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. જોકે, આ યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાની જાણ થતાં કિન્નરે પતિની ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, યુવકને કૂવામાં ફેંકી દીધો હતો.
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં એક કિન્નરે 22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ કિન્નરે 22 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા હતા અને પછી બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. જોકે, આ યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાની જાણ થતાં કિન્નરે પતિની ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, યુવકને કૂવામાં ફેંકી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
Embed widget