શોધખોળ કરો

કોંગ્રેસમાં ક્યા પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે થયો ડખો ?

1/5
વયોવૃધ્ધ ધારાસભ્યોએ પોતાને ટિકીટ ન મળવાની હોવાય તો તેમના સંતાનો-સગાને ટિકીટ આપવા માંગ કરી છે. આ જોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે પરિણામે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર આંતરિક જૂથવાદ વકરે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.
વયોવૃધ્ધ ધારાસભ્યોએ પોતાને ટિકીટ ન મળવાની હોવાય તો તેમના સંતાનો-સગાને ટિકીટ આપવા માંગ કરી છે. આ જોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે પરિણામે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર આંતરિક જૂથવાદ વકરે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.
2/5
અમદાવાદઃ દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને લઈને પણ ડખો ઊભો થયો છે.
અમદાવાદઃ દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને લઈને પણ ડખો ઊભો થયો છે.
3/5
હવે ફરી ૨૮મીએ અમદાવાદમાં જ સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી રહી છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અન્ય બેઠકોમાં ઉમેદવારોની પસંદગી માટે આ બેઠકમાં કવાયત હાથ ધરાશે. આમ, ટિકીટની વહેંચણી બાદ કોંગ્રેસમાં વિવાદ વકરે તેવી ભયને પગલે અત્યારથી ડેમેજકંટ્રોલરો કામે લાગ્યાં છે. દાવદારોને સમજાવવા મથામણ થઇ રહી છે.
હવે ફરી ૨૮મીએ અમદાવાદમાં જ સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી રહી છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અન્ય બેઠકોમાં ઉમેદવારોની પસંદગી માટે આ બેઠકમાં કવાયત હાથ ધરાશે. આમ, ટિકીટની વહેંચણી બાદ કોંગ્રેસમાં વિવાદ વકરે તેવી ભયને પગલે અત્યારથી ડેમેજકંટ્રોલરો કામે લાગ્યાં છે. દાવદારોને સમજાવવા મથામણ થઇ રહી છે.
4/5
નોંધનીય છે કે, કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહીં આપવા નક્કી કર્યુ હતું. આ નિર્ણયને પગલે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જોઇતાભાઇ પટેલ, નટવરસિંહ ઠાકોર, ધારસિંહ ખાનપુરાની ઉંમરને પગલે કોંગ્રેસે ટિકીટ નહીં આપવા મન બનાવ્યું હતું. જોકે, વિધાનસભા વિપક્ષના નેતા મોહનસિહ રાઠવાએ જીદ કરતાં આ મામલે વિવાદ થયો છે.
નોંધનીય છે કે, કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહીં આપવા નક્કી કર્યુ હતું. આ નિર્ણયને પગલે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જોઇતાભાઇ પટેલ, નટવરસિંહ ઠાકોર, ધારસિંહ ખાનપુરાની ઉંમરને પગલે કોંગ્રેસે ટિકીટ નહીં આપવા મન બનાવ્યું હતું. જોકે, વિધાનસભા વિપક્ષના નેતા મોહનસિહ રાઠવાએ જીદ કરતાં આ મામલે વિવાદ થયો છે.
5/5
સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાતિવાદના આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે, ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે.
સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાતિવાદના આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે, ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલાથી પસાર, ભક્તોનું ઘોડાપૂર
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલાથી પસાર, ભક્તોનું ઘોડાપૂર
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget