શોધખોળ કરો

કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવનાર 7 ધારાસભ્યમાંથી 5નો કારમો પરાજય, 2ની થઈ જીત

1/3
 આ સિવાય માણસાના અમિત ચૌધરી ૫૨૪ મતથી, ઠાસરામાંથી રામસિંહ પરમાર ૭૦૨૮ મતથી જ્યારે બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણનો ૧૦૬૦૨ મતથી પરાજય થયો છે. અન્ય ધારાસભ્યોમાં વિજાપુરના પ્રહલાદ પટેલ, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત, જસદણના ભોળાભાઈ ગોહેલ, વાંસદાના છનાભાઈ ચૌઘરી અને સાણંદના કરમશીભાઈ કોળીપટેલ ચૂંટણી લડ્યા ન હતા. સાણંદમાં ભાજપે કરમશીભાઈના પુત્ર કનુભાઈને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો વિજય થયો છે.
આ સિવાય માણસાના અમિત ચૌધરી ૫૨૪ મતથી, ઠાસરામાંથી રામસિંહ પરમાર ૭૦૨૮ મતથી જ્યારે બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણનો ૧૦૬૦૨ મતથી પરાજય થયો છે. અન્ય ધારાસભ્યોમાં વિજાપુરના પ્રહલાદ પટેલ, સિદ્ધપુરના બલવંતસિંહ રાજપૂત, જસદણના ભોળાભાઈ ગોહેલ, વાંસદાના છનાભાઈ ચૌઘરી અને સાણંદના કરમશીભાઈ કોળીપટેલ ચૂંટણી લડ્યા ન હતા. સાણંદમાં ભાજપે કરમશીભાઈના પુત્ર કનુભાઈને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો વિજય થયો છે.
2/3
 કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ડો. તેજશ્રીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસતી આશીર્વાદરૂપ ગણાતી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજશ્રીબેનનો ૬૫૪૮ મતથી પરાજય થયો છે. જો કે, વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ ૨૦ હજારથી વધુ મત લઈને તેજશ્રીબેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નીભાવી છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ડો. તેજશ્રીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસતી આશીર્વાદરૂપ ગણાતી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજશ્રીબેનનો ૬૫૪૮ મતથી પરાજય થયો છે. જો કે, વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ ૨૦ હજારથી વધુ મત લઈને તેજશ્રીબેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નીભાવી છે.
3/3
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર 14 દારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોને ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાંથી બે ઉમેદવાર જામનગર(ઉત્તર)ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ૪૦૯૬૩ અને ગોધરાના સી.કે.રાઉલજી માત્ર ૨૫૮ મતથી વિજયી બન્યા છે. જ્યારે પાંચ ધારાસભ્યનો કારમો પરાજય થયે છે જેમાં જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, વિરમગામના ડો.તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણના નામ સામેલ છે.
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર 14 દારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોને ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાંથી બે ઉમેદવાર જામનગર(ઉત્તર)ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ૪૦૯૬૩ અને ગોધરાના સી.કે.રાઉલજી માત્ર ૨૫૮ મતથી વિજયી બન્યા છે. જ્યારે પાંચ ધારાસભ્યનો કારમો પરાજય થયે છે જેમાં જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, વિરમગામના ડો.તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણના નામ સામેલ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget