શોધખોળ કરો

PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો

1/5
ગુજરાતમાં પહેલી વખત વડાપ્રધાન સી-પ્લેનથી ધરોઈ ડેમના તળાવમાં ઉતરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. સવારે 9.30 વાગ્યે સરદાર બ્રીજ રિવરફ્રન્ટ પર આ પ્લેનના માધ્યમથી વડાપ્રધાન અંબાજી જવા નીકળશે. 10.30 કલાકે ધરોઈ ડેમના તળાવમાં લેન્ડ કરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. શક્તિપીઠમાં પૂજા કરી 1.50 વાગ્યે તેઓ ફરીથી ધરોઈ લેકથી પાછા આવશે અને 2.50 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉતરશે.
ગુજરાતમાં પહેલી વખત વડાપ્રધાન સી-પ્લેનથી ધરોઈ ડેમના તળાવમાં ઉતરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. સવારે 9.30 વાગ્યે સરદાર બ્રીજ રિવરફ્રન્ટ પર આ પ્લેનના માધ્યમથી વડાપ્રધાન અંબાજી જવા નીકળશે. 10.30 કલાકે ધરોઈ ડેમના તળાવમાં લેન્ડ કરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. શક્તિપીઠમાં પૂજા કરી 1.50 વાગ્યે તેઓ ફરીથી ધરોઈ લેકથી પાછા આવશે અને 2.50 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉતરશે.
2/5
 રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું વ્યક્તવ્ય પુરું થયું એ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, 12 તારીખે વડાપ્રધાનના રોડ શોને પરમીશન ન મળી એટલે કાલે વડાપ્રધાન ગુજરાતની જાણીતી શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા જશે, પરંતુ એક નવી રીતે જશે.
રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું વ્યક્તવ્ય પુરું થયું એ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, 12 તારીખે વડાપ્રધાનના રોડ શોને પરમીશન ન મળી એટલે કાલે વડાપ્રધાન ગુજરાતની જાણીતી શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા જશે, પરંતુ એક નવી રીતે જશે.
3/5
 આ સી-પ્લેન અંગે માહિતી આપતા સભામાં ઉપસ્થિત લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનનો રોડ શો કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વહીવટીતંત્રએ ચૂંટણીની વ્યવસ્થાને કારણે મંજૂરી ના આપતા કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટમાં પાણીમાં વિમાન ઉતરશે અને પ્રધાનમંત્રી આ વિમાનમાં બેસી ધરોઈ ડેમ જશે અને ત્યાં ધરોઈ ડેમના પાણીમાં પણ આ વિમાન ઉતરણ કરશે અને ત્યાંથી અંબાજીના દર્શન કરવા જશે.
આ સી-પ્લેન અંગે માહિતી આપતા સભામાં ઉપસ્થિત લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનનો રોડ શો કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વહીવટીતંત્રએ ચૂંટણીની વ્યવસ્થાને કારણે મંજૂરી ના આપતા કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટમાં પાણીમાં વિમાન ઉતરશે અને પ્રધાનમંત્રી આ વિમાનમાં બેસી ધરોઈ ડેમ જશે અને ત્યાં ધરોઈ ડેમના પાણીમાં પણ આ વિમાન ઉતરણ કરશે અને ત્યાંથી અંબાજીના દર્શન કરવા જશે.
4/5
વડાપ્રધાન અંબાજી માતાજીના દર્શન કર્યા પછી ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલાંથી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે. ગઈકાલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સભાને સંબોધતા પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે મંગળવારે તારીખ 12 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન ઉતરશે.
વડાપ્રધાન અંબાજી માતાજીના દર્શન કર્યા પછી ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલાંથી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે. ગઈકાલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સભાને સંબોધતા પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે મંગળવારે તારીખ 12 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન ઉતરશે.
5/5
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત PM મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટના સરદારબ્રીજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કર્યું હતું અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાજીના દર્શન કર્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત PM મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટના સરદારબ્રીજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કર્યું હતું અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાજીના દર્શન કર્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget