શોધખોળ કરો

ભાજપના ક્યા બે નેતાને ખેંચી લાવીને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવશે ? જાણો વિગત

1/4
 ભાજપથી છેડો ફાડીને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડનારા બિમલ શાહ અને નિષ્ક્રિય થઈ જનારા લાલજીભાઇ પટેલ કોંગ્રેસના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ બિમલ શાહને ખેડા અને લાલજી પટેલને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
ભાજપથી છેડો ફાડીને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડનારા બિમલ શાહ અને નિષ્ક્રિય થઈ જનારા લાલજીભાઇ પટેલ કોંગ્રેસના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ બિમલ શાહને ખેડા અને લાલજી પટેલને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
2/4
 અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો જીતે તેવા ઉમેદવારોને પોતાની તરફ ખેંચવા સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે પણ આ તડજોડ શરૂ કરી છે અને ભાજપથી નારાજ થઈને છેડો ફાડનારા બે નેતાઓને પક્ષમાં સમાવીને લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી છે.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો જીતે તેવા ઉમેદવારોને પોતાની તરફ ખેંચવા સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે પણ આ તડજોડ શરૂ કરી છે અને ભાજપથી નારાજ થઈને છેડો ફાડનારા બે નેતાઓને પક્ષમાં સમાવીને લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી છે.
3/4
  ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય તરીકે ચાલુ  હોવા છતાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નહી લડનારા લાલજી પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસી આગેવાનો તેમને કોંગ્રેસ તરફ ખેંચવા સક્રિય છે.  જો બધુ સમુસુતરૂ ગોઠવાય તે તેઓ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પણ લડી શકે છે.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય તરીકે ચાલુ હોવા છતાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નહી લડનારા લાલજી પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસી આગેવાનો તેમને કોંગ્રેસ તરફ ખેંચવા સક્રિય છે. જો બધુ સમુસુતરૂ ગોઠવાય તે તેઓ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પણ લડી શકે છે.
4/4
  છેલ્લી વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝૂકાવીને 45000 મતો લઇ જનાર બિમલભાઇ શાહનો કોંગ્રેસ તરફ ઢળ્યા છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનું મનાય છે. સંભવત ખેડા બેઠક પર ટિકિટ મળે તો તેઓ લડી શકે છે.
છેલ્લી વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝૂકાવીને 45000 મતો લઇ જનાર બિમલભાઇ શાહનો કોંગ્રેસ તરફ ઢળ્યા છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનું મનાય છે. સંભવત ખેડા બેઠક પર ટિકિટ મળે તો તેઓ લડી શકે છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget