શોધખોળ કરો
પાંચ મહાનગરોમાં સરકારી જમીન પર મકાન બાંધનારાને લોટરી, તેમના બાંધકામ થશે કાયદેસર
1/5

આ અંગે નક્કી થયેલા દર પ્રમાણે 25 ચોરસ મીટર સુધી માટે પ્રવર્તમાન જંત્રીના 10 ટકાથી માંડી 251 ચોરસ મીટર થી વધુ માટે જંત્રીના 100 ટકા ભરવા પડશે. આ રકમ પ્રવર્તમાન બજાર કિંમત કરતા ઘણી ઓછી છે અને આવા લાભાર્થીઓ ને બજારકિંમતથી ખૂબ નીચા ભાવે તેમનો જમીન ભોગવટો કાયદેસર થશે.
2/5

ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ સરકાર હસ્તકની રાજ્યનાં પાંચ મહાનગરોમાં આવેલી 33 લાખ 88 હજાર 375 ચોરસ મીટર જમીન પરના રહેણાકના દબાણ ભોગવટા ને કાયદેસર કરવા નિર્ણય કર્યો હતો. આ પાંચ મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે.
Published at : 07 Dec 2016 05:18 PM (IST)
View More





















