શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેમ ખસેડાયા હોસ્પિટલ, જાણો કારણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27085818/Jadeja1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જાડેજાની મોઢાના ભાગે કેન્સર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાર બાદ આ વાતની જાણ થતાં ભાજપના આગેવાનોને તાત્કાલિક ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27085822/Jadeja2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાડેજાની મોઢાના ભાગે કેન્સર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાર બાદ આ વાતની જાણ થતાં ભાજપના આગેવાનોને તાત્કાલિક ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
2/3
![સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાડની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રદિપસિંહ જાડેજાને મોઢાના ભાગે કેન્સર હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાની તબિયત હાલ સુધારા પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27085818/Jadeja1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાડની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રદિપસિંહ જાડેજાને મોઢાના ભાગે કેન્સર હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાની તબિયત હાલ સુધારા પર છે.
3/3
![અમદાવાદઃ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહને સોમવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે તેમના મોઢાના ભાગે કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમનું ઓપરેશન સફળ થયું હતું. હાલ તેમની તબિયત સુધારા પર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/27085813/Jadeja.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહને સોમવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે તેમના મોઢાના ભાગે કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમનું ઓપરેશન સફળ થયું હતું. હાલ તેમની તબિયત સુધારા પર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
Published at : 27 Nov 2018 08:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)