શોધખોળ કરો

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદની કઈ ચાર ટ્રેનો રદ્દ કરવામાં આવી, જાણો વિગત

1/4
હાપા - માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 13મીએ રદ કરવામાં આવી છે. જ્યારે હઝરત નિઝામુદ્દીન - અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
હાપા - માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 13મીએ રદ કરવામાં આવી છે. જ્યારે હઝરત નિઝામુદ્દીન - અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
2/4
ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ 9-11 ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 9મીએ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ પણ 11મીએ રદ્દ કરવામાં આવી છે.
ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ 9-11 ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 9મીએ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ પણ 11મીએ રદ્દ કરવામાં આવી છે.
3/4
અમદાવાદ: રાજસ્થાનમાં સવાઈ માધોપુર અને બયાના સેક્શનમાં શરૂ થયેલા ગુર્જર આંદોલનને પગલે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જ્યારે મોટાભાગની ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતની પણ અનેક ટ્રેનોને અસર થતાં રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: રાજસ્થાનમાં સવાઈ માધોપુર અને બયાના સેક્શનમાં શરૂ થયેલા ગુર્જર આંદોલનને પગલે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જ્યારે મોટાભાગની ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતની પણ અનેક ટ્રેનોને અસર થતાં રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
4/4
ગુર્જર આંદોલનને પગલે અમદાવાદથી ઉપડતી કે પસાર થતી અને સવાઈ માધોપુર થઈ દોડતી ચાર ટ્રેનો રદ કરવાની તંત્રને ફરજ પડી છે. જ્યારે બે ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.
ગુર્જર આંદોલનને પગલે અમદાવાદથી ઉપડતી કે પસાર થતી અને સવાઈ માધોપુર થઈ દોડતી ચાર ટ્રેનો રદ કરવાની તંત્રને ફરજ પડી છે. જ્યારે બે ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget