શોધખોળ કરો
હાર્દિક પટેલ ફસકી ગયોઃ અમદાવાદનું સંમેલન રદ, જાણો શું આપ્યું કારણ?
1/6

શનિવારના પાટીદાર સંમેલન માટે દરેક ગામમાંથી 5-5 કાર્યકરોને બોલાવાયા હતા અને અનામત આંદોલન માટે હવે શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવાની હતી પરંતુ આ સંમેલન હવે રદ્દ કરાયુ છે. વસોયાએ જણાવ્યું કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
2/6

તેમણે ઉમેર્યું કે, હાર્દિક પટેલે રાજ્ય સરકારને પત્ર પાઠવીને અનામત આંદોલન મુદ્દે ચર્ચા વિચારણા કરવા અને વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા બેઠક માટે સમય માગ્યો છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેમનો જવાબ આપવામાં આવ્યો નથી. સરકારનું વલણ નિરાશાજનક હોવાનો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.
Published at : 04 Aug 2017 11:17 AM (IST)
View More























