શોધખોળ કરો
હાર્દિક પટેલે કોના વિશે કહ્યું, સિંહ છે .............. આ છોરો, રેશમાના ચારિત્ર્ય પર ગંદા આક્ષેપો વિશે શું બોલ્યો ? જાણો
1/5

હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર સવાલ કર્યો છે કે, માનવતા ભાજપના રાજમાં ક્યાં છે ?? હાર્દિકે લખ્યું છે કે ભાવનગરમાં પાટીદાર યુવા પર ગંભીર ઇજા થયેલી હોવા છતાં ભાજપના ઈશારે ભાવનગરમાં દવાખાનામાં ડોકટર સારવા ની મનાઈ કરી રહ્યા હોવાથી મારા પાટીદાર ભાઈને અમદાવાદ સારવાર માટે ખસેડાયો છે.
2/5

હાર્દિકે લખ્યું છે કે, જાગો મારા પાટીદાર ભાઈ. ભાજપની ગુંડાગર્દી. પાટીદારોને ખતમ કરવાની તૈયારી ભાજપની છે. ભાઈઓના વિરોધ નહિ, ભાજપનો વિરોધ કરો. હાર્દિકે હાકલ કરી છે કે, ભાવનગરમાં પાટીદાર યુવાનને ન્યાય આપવા તથા જીતુ વાઘાણીની ગુંડાગર્દી બંધ કરવા ઉપવાસમાં જોડાવો. અનામત આંદોલ ની તાકાત બતાવો. હવે તો આરપાર ની લડાઈ જ લડો.
Published at : 16 Sep 2016 02:44 PM (IST)
View More




















