શોધખોળ કરો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને બંગલો ખાલી કરવા કોણે આપી નોટિસ?

1/4
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી નોટિસ પ્રમાણે આ બંગલાના માલિક પુનિતા શર્માણે ભરતસિંહ સોલંકી સહિત ગુણવંત મકવાણા અને ગોરાંગ પટેલને પણ નોટિસ આપી છે. આ બંન્ને વતી ભરતસિંહ આ બંગલામાં રહેતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં મકાન ખાલી કરતાં પહેલાં ટેક્સથી લઈને લાઈટ બિલ સુધીના તમામ બિલો ચુકવી આપવા એમ પણ જણાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી નોટિસ પ્રમાણે આ બંગલાના માલિક પુનિતા શર્માણે ભરતસિંહ સોલંકી સહિત ગુણવંત મકવાણા અને ગોરાંગ પટેલને પણ નોટિસ આપી છે. આ બંન્ને વતી ભરતસિંહ આ બંગલામાં રહેતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં મકાન ખાલી કરતાં પહેલાં ટેક્સથી લઈને લાઈટ બિલ સુધીના તમામ બિલો ચુકવી આપવા એમ પણ જણાવવામાં આવ્યું છે.
2/4
અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલાં નંદનવન બંગલોઝના 28 નંબરના ઘરે ખાલી કરવા મકાન માલિક પુનિતા શર્માએ નોટિસ આપી છે. પુનિતા શર્માના પુત્ર કુશ શર્માએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી અમારા ઘરમાં રહે છે અને ભાડા કરાર પુરો થતાં તેમને ઘર ખાલી કરવા જાણ કરવામાં આવી છે. જોકે, હાલ આ નોટિસ મુદ્દે પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે. જેમાં તેમને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું છે.
અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલાં નંદનવન બંગલોઝના 28 નંબરના ઘરે ખાલી કરવા મકાન માલિક પુનિતા શર્માએ નોટિસ આપી છે. પુનિતા શર્માના પુત્ર કુશ શર્માએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી અમારા ઘરમાં રહે છે અને ભાડા કરાર પુરો થતાં તેમને ઘર ખાલી કરવા જાણ કરવામાં આવી છે. જોકે, હાલ આ નોટિસ મુદ્દે પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે. જેમાં તેમને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું છે.
3/4
નંદનવન બંગલોઝમાં રહેલા ભરતસિંહ સોલંકીનો ભાડા કરાર 31-12-2017ના રોજ પૂરો થયો છે અને તેમને 5 જાન્યુઆરી સુધીમાં મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે કે, અમે ભરતસિંહ સોલંકીને ઘર ખાલી કરવા કોઈ નોટિસ આપી નથી. તેમજ અમારે તેમની સાથે કોઈ તકરાર નથી. જેથી આ લખાણથી અમે જાહેર કરીએ છીએ.
નંદનવન બંગલોઝમાં રહેલા ભરતસિંહ સોલંકીનો ભાડા કરાર 31-12-2017ના રોજ પૂરો થયો છે અને તેમને 5 જાન્યુઆરી સુધીમાં મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે કે, અમે ભરતસિંહ સોલંકીને ઘર ખાલી કરવા કોઈ નોટિસ આપી નથી. તેમજ અમારે તેમની સાથે કોઈ તકરાર નથી. જેથી આ લખાણથી અમે જાહેર કરીએ છીએ.
4/4
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનું અમદાવાદ સ્થિત ભાડાનું ઘર ખાલી કરવા મકાન માકિલે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટિસ પુનિતા શર્માએ મોકલી છે અને ભાડા કરાર પૂરો થતો હોવાથી પાંચ તારીખ સુધીમાં બંગલો ખાલી કરવા જણાવાયું છે. આ નોટિસ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનું અમદાવાદ સ્થિત ભાડાનું ઘર ખાલી કરવા મકાન માકિલે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટિસ પુનિતા શર્માએ મોકલી છે અને ભાડા કરાર પૂરો થતો હોવાથી પાંચ તારીખ સુધીમાં બંગલો ખાલી કરવા જણાવાયું છે. આ નોટિસ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget