શોધખોળ કરો

હાર્દિક પટેલ નિકોલ જવા નિકળતાં પોલીસે હાથ ખેંચી બહાર કાઢવા પ્રયત્ન કરતાં ઝપાઝપી, જાણો વિગત

1/6
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
2/6
પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.
પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.
3/6
અમદાવાદ: 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો હતો. હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો હતો. જોકે, મંજૂરી ન મળતાં હાર્દિક પટેલ સહિત પાસ કન્વિનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના હતો જેના કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હાર્દિકના ઘરની બહાર પોલીસ કાફડો ખડકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ: 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો હતો. હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો હતો. જોકે, મંજૂરી ન મળતાં હાર્દિક પટેલ સહિત પાસ કન્વિનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના હતો જેના કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હાર્દિકના ઘરની બહાર પોલીસ કાફડો ખડકી દેવામાં આવ્યો છે.
4/6
શનિવારે પાસ કન્વીનર હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે લખ્યું છેકે બંધારણીય રીતે તેને ઉપવાસ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને આધારે આમરણાંત ઉપવાસ કરવા એ તેનો અધિકાર છે. સાથે જ હાર્દિકે પત્રમાં પોલીસ સાથ અને સહકાર આપે તેવી પણ વાત લખી છે.
શનિવારે પાસ કન્વીનર હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે જગ્યાની મંજૂરી ન મળી હોવાથી આ પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે લખ્યું છેકે બંધારણીય રીતે તેને ઉપવાસ કરવા માટે મંજૂરી મળવી જોઈએ. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને આધારે આમરણાંત ઉપવાસ કરવા એ તેનો અધિકાર છે. સાથે જ હાર્દિકે પત્રમાં પોલીસ સાથ અને સહકાર આપે તેવી પણ વાત લખી છે.
5/6
તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300  જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.
6/6
હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાર્દિક પટેલના 100થી વધુ સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ મોંઢા પર કાળીપટ્ટી બાંધીને ઉપવાસ કરશે.
હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાર્દિક પટેલના 100થી વધુ સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ મોંઢા પર કાળીપટ્ટી બાંધીને ઉપવાસ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.