શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરને અમે હરાવીને જ રહીશું, કોણે આપ્યું આવું નિવેદન? જાણો વિગતે

1/6
તેમને જણાવ્યું હતું કે અલ્પેસ ઠાકોરનું સૌરાષ્ટ્રમાં કોઈ મહત્વ નથી. સૌરાષ્ટ્રના લોકો તેને અમારી તમામ જ્ઞાતિને કારણે પરિચિત થયા હતા અને તે સમાજના લોકો થકી મોટા હતા હવે જ્યારે તેમણે કોંગ્રેસનો જ સાથ લીધો છે ત્યારે એ સૌરાષ્ટ્રમાં કોઈ પણ બેઠક પરથી ઊભા રહેશે તો અમારી ટીમ તેને હરાવા માટે કામે લાગી જશે.
તેમને જણાવ્યું હતું કે અલ્પેસ ઠાકોરનું સૌરાષ્ટ્રમાં કોઈ મહત્વ નથી. સૌરાષ્ટ્રના લોકો તેને અમારી તમામ જ્ઞાતિને કારણે પરિચિત થયા હતા અને તે સમાજના લોકો થકી મોટા હતા હવે જ્યારે તેમણે કોંગ્રેસનો જ સાથ લીધો છે ત્યારે એ સૌરાષ્ટ્રમાં કોઈ પણ બેઠક પરથી ઊભા રહેશે તો અમારી ટીમ તેને હરાવા માટે કામે લાગી જશે.
2/6
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હોત તો પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હોત કે શું? તેના જવાબમાં મેહુલે જણાવ્યું હતું કે જો સમાજના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર કે તેમની ટીમને પૂછ્યા વગર ભાજપમાં જોડાયા હોત તો પણ અમારો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો જ હોત.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હોત તો પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હોત કે શું? તેના જવાબમાં મેહુલે જણાવ્યું હતું કે જો સમાજના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર કે તેમની ટીમને પૂછ્યા વગર ભાજપમાં જોડાયા હોત તો પણ અમારો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો જ હોત.
3/6
અલ્પેશ ઠાકોર સામે ખુલ્લો આક્ષેપ કરતા મેહુલે જણાવ્યું હતું કે ઓબીસી સમાજના હિત માટે જે રાજકીય પક્ષ ઉદાર ભાવે સહકાર આપે તેમને સહકાર આપવો તે સ્વાભાવિક વાત છે પરંતુ સમાજના નામે કોઈ પણ પાર્ટી સાથે મનસ્વી રીતે અને સમાજના કોઈ પણ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના રાજકીય જોડાણ રાજકીય અથવા પોતાના સ્વાર્થ સાધે તો તે સમગ્ર ઓબીસી સમાજ સાથે વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો હોઈ તેવું અમને લાગે છે.
અલ્પેશ ઠાકોર સામે ખુલ્લો આક્ષેપ કરતા મેહુલે જણાવ્યું હતું કે ઓબીસી સમાજના હિત માટે જે રાજકીય પક્ષ ઉદાર ભાવે સહકાર આપે તેમને સહકાર આપવો તે સ્વાભાવિક વાત છે પરંતુ સમાજના નામે કોઈ પણ પાર્ટી સાથે મનસ્વી રીતે અને સમાજના કોઈ પણ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના રાજકીય જોડાણ રાજકીય અથવા પોતાના સ્વાર્થ સાધે તો તે સમગ્ર ઓબીસી સમાજ સાથે વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો હોઈ તેવું અમને લાગે છે.
4/6
આજે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના સંગઠન મંત્રી મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર દ્વારા સમાજલક્ષી અનેક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે મેં પણ અનેક યુવાનોને લઈને એક મહારેલી પણ યોજી હતી અને સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમ કર્યા હતા અને એ સમય દરમિયાન કોઈ રાજકીય દિશા નક્કી કરવામાં આવી નહતી અને માત્ર ઓબીસી વર્ગની સેવા માટેનો ઉદ્દેશ હતો.
આજે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના સંગઠન મંત્રી મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર દ્વારા સમાજલક્ષી અનેક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે મેં પણ અનેક યુવાનોને લઈને એક મહારેલી પણ યોજી હતી અને સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમ કર્યા હતા અને એ સમય દરમિયાન કોઈ રાજકીય દિશા નક્કી કરવામાં આવી નહતી અને માત્ર ઓબીસી વર્ગની સેવા માટેનો ઉદ્દેશ હતો.
5/6
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અચાનક અને કોઈને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ સાથે જોડાઈ જતાં તેમની સાથે રહેલા અનેક કાર્યકર્તા અને હોદ્દેદારો ભારે નારાજ થયા છે અને અલ્પેશ ઠાકોર જે મુદ્દા અને વિચારો સાથે આ સંગઠ શરૂ કર્યું હતું ત્યારે કોઈ રાજકીય લાભના આશય ન હોવાનું અને સમાજના હિત અને યુવાનોને સાચી દિશા તરફ લઈ જવાનું હતું પરુંત ચૂંટણી નજીક આવતા અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતાં બધાંને આશ્ચર્ય થયું છે.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અચાનક અને કોઈને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ સાથે જોડાઈ જતાં તેમની સાથે રહેલા અનેક કાર્યકર્તા અને હોદ્દેદારો ભારે નારાજ થયા છે અને અલ્પેશ ઠાકોર જે મુદ્દા અને વિચારો સાથે આ સંગઠ શરૂ કર્યું હતું ત્યારે કોઈ રાજકીય લાભના આશય ન હોવાનું અને સમાજના હિત અને યુવાનોને સાચી દિશા તરફ લઈ જવાનું હતું પરુંત ચૂંટણી નજીક આવતા અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતાં બધાંને આશ્ચર્ય થયું છે.
6/6
અમદાવાદ: ગુજરાત ઓબીસી, એસી અને એસ.ટી સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજને વિશ્વાસમાં લીધા વગર રાજકિય પક્ષ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઈ ઓ.બી.સી. સમાજ સહિત તમામ પછાત સમાજનો વિદ્રોહ કર્યો છે. આથી હવે અલ્પેશ ઠાકોર ઓ.બી.સી. સમાજના નામે ચૂંટણી લડશે તો તેને હરાવવા સમગ્ર ઓ.બી.સી સમાજના સંગઠન મંત્રી આહિર મેહુલ ચંદ્રવાડિયાએ ખુલ્લી ચેલેન્જ ફેંકી છે.
અમદાવાદ: ગુજરાત ઓબીસી, એસી અને એસ.ટી સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજને વિશ્વાસમાં લીધા વગર રાજકિય પક્ષ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઈ ઓ.બી.સી. સમાજ સહિત તમામ પછાત સમાજનો વિદ્રોહ કર્યો છે. આથી હવે અલ્પેશ ઠાકોર ઓ.બી.સી. સમાજના નામે ચૂંટણી લડશે તો તેને હરાવવા સમગ્ર ઓ.બી.સી સમાજના સંગઠન મંત્રી આહિર મેહુલ ચંદ્રવાડિયાએ ખુલ્લી ચેલેન્જ ફેંકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget