શોધખોળ કરો
અમદાવાદઃ યુવતી સાથે પ્રેમલગ્નનો કરાર કરી અઢી વર્ષ સુધી રાખ્યા સેક્સસંબંધ, યુવક પરણીત નીકળતાં શું થયું?
1/6

સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી પ્રેમલગ્નનો કરાર કરેલો તે તેની પાસેથી કબ્જે લેવાનો છે. તેણે યુવતીનું ખોટું નામ બતાવી ગર્ભપાત કરાવ્યો હતો, તેની તપાસ પણ કરવાની હોવાથી ગંભીર પ્રકારનો ગુનો કરનાર આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવો ના જોઇએ.
2/6

આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી પરિણીત હોવાં છતાં યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને અઢી વર્ષથી યુવતીને વિવિધ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 18 Jul 2017 12:03 PM (IST)
View More























