શોધખોળ કરો
જીજ્ઞેશ મેવાણીએ ક્યા મુદ્દે રૂપાણી સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ ? જાણો વિગત
1/6

દલિતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ દલિત સમાજને સંબોધતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર અને ક્રાઈમ બ્રાંચ પર આકરા પ્રહારો કર્યા હતા.
2/6

જો આ શરતો માનવામાં નહીં આવે તો 72 કલાક બાદ અમદાવાદના તમામ સાત બ્રિજ બંધ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આમ વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણીએ સરકારને 72 કલાકનુ અલ્ટીમેટમ આપ્યું હતું.
Published at : 24 Apr 2018 10:43 AM (IST)
Tags :
Rupani GovernmentView More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















