શોધખોળ કરો

ગુજરાતના ટોચના ઉદ્યોગપતિની હત્યા, ચારની ધરપકડ

1/5
આ અંગે વિગતો એવી છે કે, બે દિવસ પહેલા નવીન શાહ બે દિવસ પહેલા પોતાના ડ્રાઇવરને વૈષ્ણોદેવી પાસે કાર ઊભી રખાવીને પોણા કલાકમાં આવું છું કહીને નિકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. આથી ડ્રાઇવરે માલિકના પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ અડાલજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે વિગતો એવી છે કે, બે દિવસ પહેલા નવીન શાહ બે દિવસ પહેલા પોતાના ડ્રાઇવરને વૈષ્ણોદેવી પાસે કાર ઊભી રખાવીને પોણા કલાકમાં આવું છું કહીને નિકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. આથી ડ્રાઇવરે માલિકના પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ અડાલજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
2/5
નવનીત પબ્લિકેશનના માલિક 69 વર્ષીય નવીનભાઇ નાનજીભાઇ શાહ (રહે. જીમખાના રોડ સામે, બોપલ, અમદાવાદ) મંગળવારે સવારે પોતાની મેમનગર ઓફિસથી પોતાની લગ્ઝુરિયસ કારમાં ડ્રાઇવર પ્રભાતભાઇ મગનભાઇ દેસાઇ સાથે વૈશ્નોદેવી સર્કલ પાસે આવ્યા હતા. અહીંથી તેઓ ડ્રાઇવરને થોડીવારમાં આવવાનું કહીને ગયા પછી ગુમ થઈ ગયા હતા.
નવનીત પબ્લિકેશનના માલિક 69 વર્ષીય નવીનભાઇ નાનજીભાઇ શાહ (રહે. જીમખાના રોડ સામે, બોપલ, અમદાવાદ) મંગળવારે સવારે પોતાની મેમનગર ઓફિસથી પોતાની લગ્ઝુરિયસ કારમાં ડ્રાઇવર પ્રભાતભાઇ મગનભાઇ દેસાઇ સાથે વૈશ્નોદેવી સર્કલ પાસે આવ્યા હતા. અહીંથી તેઓ ડ્રાઇવરને થોડીવારમાં આવવાનું કહીને ગયા પછી ગુમ થઈ ગયા હતા.
3/5
નવીનભાઈના ડ્રાઇવર પ્રભાતભાઇના જણાવ્યા પ્રમાણે તમે અહીંયા પોણો કલાક રાહ જુઓ હું હમણાં મારું કામ પતાવીને આવું છું, તેમ કહીને નવીનભાઈ નીકળ્યા હતા. તેઓ સાહેબના કહ્યા પ્રમાણે કારમાં ગોરબંધ હોટલ પાસે પાર્ક કરાવેલી જગ્યાએ બેસી રહ્યા હતા. એક કલાક સુધી સાહેબ નહીં આવતા પ્રભાતભાઇએ સાહેબના પરિવારજનોને જાણ કરી હતી.
નવીનભાઈના ડ્રાઇવર પ્રભાતભાઇના જણાવ્યા પ્રમાણે તમે અહીંયા પોણો કલાક રાહ જુઓ હું હમણાં મારું કામ પતાવીને આવું છું, તેમ કહીને નવીનભાઈ નીકળ્યા હતા. તેઓ સાહેબના કહ્યા પ્રમાણે કારમાં ગોરબંધ હોટલ પાસે પાર્ક કરાવેલી જગ્યાએ બેસી રહ્યા હતા. એક કલાક સુધી સાહેબ નહીં આવતા પ્રભાતભાઇએ સાહેબના પરિવારજનોને જાણ કરી હતી.
4/5
બાદમાં અડાલજ પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ કરાતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે, મંગળવારથી ગુમ થયેલા નવીનભાઈની કોઈ ભાળ મળી નહોતી. આજે અચાનક તેમની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
બાદમાં અડાલજ પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ કરાતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે, મંગળવારથી ગુમ થયેલા નવીનભાઈની કોઈ ભાળ મળી નહોતી. આજે અચાનક તેમની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
5/5
અમદાવાદઃ રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીત શાહ વેષ્ણોદેવી સર્કલ પાસેથી બે દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા. આ પછી આજે મોડાસના માલપુર પાસેથી તેમની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કરોડોની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ પછી તેમની લાશ મળી આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીત શાહ વેષ્ણોદેવી સર્કલ પાસેથી બે દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા. આ પછી આજે મોડાસના માલપુર પાસેથી તેમની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કરોડોની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ પછી તેમની લાશ મળી આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget