શોધખોળ કરો

હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે

1/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
2/6
તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
3/6
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
4/6
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
5/6
મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
6/6
મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.
મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
Embed widget