શોધખોળ કરો

હાર ભાળી ગયેલ ભાજપે મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડની રમત શરૂ કરી, કયા નેતાએ આપ્યું આ નિવેદન, જાણો વિગતે

1/6
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જણાવ્યું હતું કે હારની બીકે ભારતીય જનતા પાર્ટી વિકાસનો ખોટો દેખાડો બંધ કરવા મજબૂર થઈ મતદારોના ધ્રૂવીકરણ માટે સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યો છે.
2/6
તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
તેણે વધુમાં કહ્યું હતું કે, મને જીતનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ જતો રહ્યો છે કેમ કે સત્તાધારી ભાજપ છેલ્લા ઉપાય તરીકે સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે. આ બધાં પોતાનો વાસ્તવિક રંગ બતાવી રહ્યા છે. મહિનાઓ સુધી વિકાસની વાત કરશે, પરંતુ છેલ્લા સમયે મતદારોનું ધ્રુવીકરણ કરશે.
3/6
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
જીજ્ઞેશ મેવાણી જણાવ્યું હતું કે, ભાજપ તેને નિશાન બનાવી રહી છે કેમ કે ચૂંટણીમાં તેનો કોઈ એજન્ડા નથી. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ચાલ કામ નહીં આવે. ગુજરાતની જનતા જાણે છે કે જીજ્ઞેશ મેવાણી પ્રામાણિક વ્યક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેની વિરુદ્ધ પ્રચારમાં ઉતારી ભાજપ પોતાના ગભરાહટ બતાવી રહી છે.
4/6
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
મેવાણીએ જણાવ્યું હતું કે તેમણે મને 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. શું એના પર સવાલ કરવો જોઈએ કે જય શાહની કમાણીમાં 16 હજાર ગણા વધારા પર? મેવાણી 2014માં ભાજપ સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની એક કંપનીના ટર્નઓવરમાં અનેકગણા વધારાના આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભાજપ અને અમિત શાહના પુત્ર જય શાહે આ અહેવાલ ખોટા અને અપમાનજનક જણાવતાં ફગાવી દીધા હતાં.
5/6
મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
મેવાણીએ કહ્યું હતું કે, જો એસડીપીઆઈને કોઈ આતંકવાદી સંગઠન કે જેહાદી જૂથ સાથે કોઈ લેવા દેવા છે તો પછી કેમ અમિત શાહ, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી આટલા વર્ષ ચૂપ રહ્યા?
6/6
મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.
મેવાણીએ કહ્યું હતું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા પર ભાજપ સાંપ્રદાયિક આધાર પર તેના પર નિશાન સાધી રહી છે. તેને બદલે પાર્ટીએ પોતાના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિમાં અસાધારણ વધારાનું કારણ જણાવવું જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Embed widget