શોધખોળ કરો
‘ગદ્દારી મારા લોહીમાં નથી, રાજનીતિ મારો વિષય નથી’, હાર્દિક પટેલે કેમ કરી આવી સ્પષ્ટતા?
1/5

હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જામીન પર છૂટ્યો છે અને હાલમાં હરિદ્વાર ગયો છે. આ દરમિયાન તેણે જાટ તથા ગુર્જર અઆનામત આંદોલનના નેતાઓની પણ મુલાકાત લીધી હતી. તે ગુજરાતમાં પાછો ફરે પછી તેણે જાહેર સભાનું આયોજન કર્યું છે તેમાં નીતિશ કુમાર હાજરી આપે તેવી શક્યતા છે.
2/5

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી તેના પગલે હાર્દિક સામે પાસમાંથી જ વિરોધ ઉઠ્યો છે. પાસના કેટલાક નેતાઓએ હાર્દિક પાટીદારોના નામે રાજકારણ રમતો હોવાનો આક્ષેપ કર્યો છે.
Published at : 16 Dec 2016 11:23 AM (IST)
Tags :
Hardik PatelView More























