શોધખોળ કરો
ગાંધીનગરઃ પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ, જાણો શરૂઆત ક્યાંથી કરાઇ?
1/6

ગાંધીનગરઃ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પછી હવે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. મોટા બાવન કડવા પાટીદાર સમાજે અન્ય પછાતવર્ગો માટેના પંચ સમક્ષ રજૂઆત કરી છે.
2/6

મોટા બાવન કડવા પાટીદાર સમાજના પ્રમુખ એ. કે. પટેલે પંચ સમક્ષ કરી રજૂઆત કરી છે. આ રજૂઆતના પગલે ઓબીસી કમિશને કાર્યવાહી હાથ ધરી છે. આ જ્ઞાતિના લોકો જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના આગેવાનોને જરૂરી માહિતી સાથે 15 દિવસમાં પંચનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Published at : 02 Jan 2017 09:58 AM (IST)
View More





















