શોધખોળ કરો

પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?

1/6
આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
2/6
આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.
આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.
3/6
ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
4/6
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
5/6
ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.
ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.
6/6
બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ
વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget