શોધખોળ કરો

પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?

1/6
આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
2/6
આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.
આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.
3/6
ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
4/6
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
5/6
ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.
ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.
6/6
બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget