શોધખોળ કરો

ગાંધીનગર કોલેજની 16 વિદ્યાર્થીનીઓના ફોન પર શરૂ થયો અશ્લીલ કોલ્સનો મારો, કારણ જાણીને તમે ચોંકી જશો

1/6
ગુરૂવારે પણ ફોન અને એસએમએસનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાર્થિનીઓએ આ અંગે કોલેજના આચાર્યને રજુઆતો કરતા આચાર્યએ કોલેજની બદનામી થશે એવા ડરથી કોઇપણ કાર્યવાહી કરવામાંથી હાથ અધ્ધર કરી દીધા છે.
ગુરૂવારે પણ ફોન અને એસએમએસનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાર્થિનીઓએ આ અંગે કોલેજના આચાર્યને રજુઆતો કરતા આચાર્યએ કોલેજની બદનામી થશે એવા ડરથી કોઇપણ કાર્યવાહી કરવામાંથી હાથ અધ્ધર કરી દીધા છે.
2/6
સારા પરિવારમાંથી આવતી કોલેજ વિદ્યર્થીનીઓ આવું સાંભળીને હતપ્રત થઈ ગઈ હતી. પોતાને કોઈ કોલગર્લ સમજીને ફોન પર 'ઓફર' કરી રહ્યું છે તેવું જાણીને વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી ગઈ છે. વિદ્યાર્થિનીઓ ઉપરાંત કોલેજની એક મહિલા લેકચરરનો ફોન નંબર પણ ફેસબુક પર મુકી દેવાતા તેમને પણ વિદ્યાર્થિનીઓ જેવો જ અનુભવ થઇ રહ્યો છે.
સારા પરિવારમાંથી આવતી કોલેજ વિદ્યર્થીનીઓ આવું સાંભળીને હતપ્રત થઈ ગઈ હતી. પોતાને કોઈ કોલગર્લ સમજીને ફોન પર 'ઓફર' કરી રહ્યું છે તેવું જાણીને વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી ગઈ છે. વિદ્યાર્થિનીઓ ઉપરાંત કોલેજની એક મહિલા લેકચરરનો ફોન નંબર પણ ફેસબુક પર મુકી દેવાતા તેમને પણ વિદ્યાર્થિનીઓ જેવો જ અનુભવ થઇ રહ્યો છે.
3/6
Mixed race તેઓએ બધાએ ભેગા મળીને કોલેજના આચાર્ય સમક્ષ પણ ફરિયાદ કરી છે. જેમાં પુરાવા તરીકે ફેસબુકમાં તેમનાં નામ અને ફોન નંબરો મુકાયા છે તેની વિગતો આપી છે. પરંતુ આચાર્યએ એવું કહીને હાથ અધ્ધર કરી દીધા છે કે ફેસબુક પર કોઈ જગ્યાએ આપણી કોલેજનું નામ લખ્યું નથી. મામલો વધારે આગળ વધશે તો કોલેજની બદનામી થશે. હું પોલીસ કેસ સહિતની કોઈ જ કાર્યવાહી કરી શકીશ નહીં.student using laptop on campus
Mixed race તેઓએ બધાએ ભેગા મળીને કોલેજના આચાર્ય સમક્ષ પણ ફરિયાદ કરી છે. જેમાં પુરાવા તરીકે ફેસબુકમાં તેમનાં નામ અને ફોન નંબરો મુકાયા છે તેની વિગતો આપી છે. પરંતુ આચાર્યએ એવું કહીને હાથ અધ્ધર કરી દીધા છે કે ફેસબુક પર કોઈ જગ્યાએ આપણી કોલેજનું નામ લખ્યું નથી. મામલો વધારે આગળ વધશે તો કોલેજની બદનામી થશે. હું પોલીસ કેસ સહિતની કોઈ જ કાર્યવાહી કરી શકીશ નહીં.student using laptop on campus
4/6
દરમિયાનમાં ફોન કોલ્સ અને મેસેજો ચાલુ રહેતાં વિદ્યાર્થિનીઓનાં મોબાઈલ ફોન તેમનાં પરિવારજનોએ લઈ લીધા છે. હવે તેઓ જ ફોન કરનાર સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓને પૂછી રહ્યા છે કે આ ફોન નંબર તમને કયાંથી મળ્યા? તેઓ જવાબમાં કહે છે કે, ફેસબુકનાં એકાઉન્ટ પરથી! આ અંગે GTU નાં કો-ઓર્ડિનેટર તુષાર પટેલ અને અન્ય અધિકારીઓને પૂછતાં તેઓએ કહ્યું કે આવી કોઈ ઘટના બન્યાનું અમારી જાણમાં નથી. વિદ્યાર્થિનીઓએ અમને ફરિયાદ પણ કરી નથી. આમ છતાં અમે આવતીકાલે કોલેજમાં જઈને આચાર્ય પાસેથી રીપોર્ટ લઈશું.
દરમિયાનમાં ફોન કોલ્સ અને મેસેજો ચાલુ રહેતાં વિદ્યાર્થિનીઓનાં મોબાઈલ ફોન તેમનાં પરિવારજનોએ લઈ લીધા છે. હવે તેઓ જ ફોન કરનાર સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓને પૂછી રહ્યા છે કે આ ફોન નંબર તમને કયાંથી મળ્યા? તેઓ જવાબમાં કહે છે કે, ફેસબુકનાં એકાઉન્ટ પરથી! આ અંગે GTU નાં કો-ઓર્ડિનેટર તુષાર પટેલ અને અન્ય અધિકારીઓને પૂછતાં તેઓએ કહ્યું કે આવી કોઈ ઘટના બન્યાનું અમારી જાણમાં નથી. વિદ્યાર્થિનીઓએ અમને ફરિયાદ પણ કરી નથી. આમ છતાં અમે આવતીકાલે કોલેજમાં જઈને આચાર્ય પાસેથી રીપોર્ટ લઈશું.
5/6
બુધવારે રાત્રે એન્જિનિયરીંગનાં પાંચમાં સેમેસ્ટરમાં ભણતી ૧૬ જેટલી વિદ્યાર્થિનીઓ પર એકાએક જ ફોન આવવાના શરૂ થયા હતા. ફોન કરનારી વ્યક્તિએ કયાં મળીશું, તું ક્યારે આવશે, શું ભાવ છે. વગેરે જેવી ગંદી અને ન લખી શકાય એવા બીભત્સ શબ્દોમાં વાતચીત કરી હતી.
બુધવારે રાત્રે એન્જિનિયરીંગનાં પાંચમાં સેમેસ્ટરમાં ભણતી ૧૬ જેટલી વિદ્યાર્થિનીઓ પર એકાએક જ ફોન આવવાના શરૂ થયા હતા. ફોન કરનારી વ્યક્તિએ કયાં મળીશું, તું ક્યારે આવશે, શું ભાવ છે. વગેરે જેવી ગંદી અને ન લખી શકાય એવા બીભત્સ શબ્દોમાં વાતચીત કરી હતી.
6/6
અમદાવાદઃ ગાંધીનગર નજીક આવેલી એક કોલેજની એન્જિનિયરની કેટલીક વિદ્યાર્થિનીઓને ફેસબુક પર કોલગર્લ તરીકે દર્શાવી તેનાં મોબાઈલ ફોન નંબર મુકી દેવાની ઘટના સામે આવી છે. બુધવારે રાતથી જ આ ફોન નંબર ફેસબુક પર આવવાને કારણે આવી વિદ્યાર્થિનીઓનાં ફોન પર ઢગલાબંધ ફોન આવ્યા હતા તેમજ SMS નો મારો થયો હતો.
અમદાવાદઃ ગાંધીનગર નજીક આવેલી એક કોલેજની એન્જિનિયરની કેટલીક વિદ્યાર્થિનીઓને ફેસબુક પર કોલગર્લ તરીકે દર્શાવી તેનાં મોબાઈલ ફોન નંબર મુકી દેવાની ઘટના સામે આવી છે. બુધવારે રાતથી જ આ ફોન નંબર ફેસબુક પર આવવાને કારણે આવી વિદ્યાર્થિનીઓનાં ફોન પર ઢગલાબંધ ફોન આવ્યા હતા તેમજ SMS નો મારો થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget