શોધખોળ કરો

મુસ્લિમોની ટોપી પહેરવાનો ઈન્કાર કરનારા નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ભારતની કઈ મસ્જિદમાં જશે, જાણો વિગત

1/6
 મસ્જિદની ઈમારત પીળા પત્થરોથી બનેલી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકળા પર આધારિત છે. હાલમાં આ મસ્જિદ વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બ્રિટિશ કાળમાં તેનો સરકારી ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
મસ્જિદની ઈમારત પીળા પત્થરોથી બનેલી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકળા પર આધારિત છે. હાલમાં આ મસ્જિદ વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બ્રિટિશ કાળમાં તેનો સરકારી ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
2/6
 અમદાવાદની આ જાણીતી મસ્જિદને સિદ્દી સૈયદની જાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્શીકામ માટે જાણીતી છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ જાળી પેડ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
અમદાવાદની આ જાણીતી મસ્જિદને સિદ્દી સૈયદની જાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્શીકામ માટે જાણીતી છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ જાળી પેડ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
3/6
 પીએમ મોદી 2015માં જ્યારે યૂએઈના પ્રવાસે ગયા હતા ત્યારે તે અબુ ધાબીની જાણીતી શેખ જાયદ મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં પીએમ મોદી અબુ ધાબીના રાજાની સાથે ફર્યા હતા. મોદીની એ તસવીર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી.
પીએમ મોદી 2015માં જ્યારે યૂએઈના પ્રવાસે ગયા હતા ત્યારે તે અબુ ધાબીની જાણીતી શેખ જાયદ મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં પીએમ મોદી અબુ ધાબીના રાજાની સાથે ફર્યા હતા. મોદીની એ તસવીર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી.
4/6
 પીએમ મોદી માત્ર પ્રથમ વખત દેશની કોઈ મસ્જિદ જ નથી જઈ રહ્યા પરંતુ તે શિંઝો અબેની સાથે સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે તો ત્યાં તેમના ગાઈડની ભૂમિકા પણ નિભાવશે. કહેવાય છે કે, પીએમ મોદી ખુદ શિંઝો અબેને આ મસ્જિદની ખાસિયતો વિશે અવગત કરાવશે.
પીએમ મોદી માત્ર પ્રથમ વખત દેશની કોઈ મસ્જિદ જ નથી જઈ રહ્યા પરંતુ તે શિંઝો અબેની સાથે સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે તો ત્યાં તેમના ગાઈડની ભૂમિકા પણ નિભાવશે. કહેવાય છે કે, પીએમ મોદી ખુદ શિંઝો અબેને આ મસ્જિદની ખાસિયતો વિશે અવગત કરાવશે.
5/6
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોદી પહેલી વખત દેશની કોઈ મસ્જિદમાં જશે. નરેન્દ્ર મોદી 2014માં પ્રધાન મંત્રી બન્યા. એ પહેલા લાંબા સમય સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. પરંતુ આ પ્રથમ ઘટના હશે જ્યારે તે દેશની કોઈ મસ્જિદમાં જશે.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોદી પહેલી વખત દેશની કોઈ મસ્જિદમાં જશે. નરેન્દ્ર મોદી 2014માં પ્રધાન મંત્રી બન્યા. એ પહેલા લાંબા સમય સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. પરંતુ આ પ્રથમ ઘટના હશે જ્યારે તે દેશની કોઈ મસ્જિદમાં જશે.
6/6
અમદાવાદઃ જાપાનના પ્રધાનમંત્રી શિંઝો અબે આજે ભારતના પ્રવાસે અમદાવાદ પહોંચી રહ્યા છે. પોતાના બે દિવસીય પ્રવાસ પર આજે શિંઝો અહીંની જાણીતી સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હશે.
અમદાવાદઃ જાપાનના પ્રધાનમંત્રી શિંઝો અબે આજે ભારતના પ્રવાસે અમદાવાદ પહોંચી રહ્યા છે. પોતાના બે દિવસીય પ્રવાસ પર આજે શિંઝો અહીંની જાણીતી સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget