શોધખોળ કરો
અમદાવાદઃ ‘Dy.SP પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવા માંગતા હતા’
1/4

અમદાવાદઃ અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી એન.પી. પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ સાથે શારીરિક સંબંધો બાંધવા માગતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતા હતા.
2/4

Published at : 02 Jan 2019 10:06 AM (IST)
Tags :
PSI Suicide CaseView More





















