શોધખોળ કરો
ભારે વરસાદને કારણે વીજળી પડતાં અમદાવાદના બે સહિત ત્રણનાં મોત
1/4

બીજીતરફ સાણંદ વિસ્તારમાં પણ જોરદાર વરસાદ હતો. અહીં રહેતી મનીષા સંગડા સવારે ૮.૩૦ વાગ્યે નજીકના ખેતરમાં પશુઓ માટે ચારો લેવા ગઈ હતી. દરમિયાન તેની પર વીજળી પડતા તેનુ મોત નીપજ્યું હતું. આ અંગે સાણંદ પોલીસે અકસ્માત મૃત્યુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
2/4

તા. ૧૮.૭.૨૦૧૭ નાં રોજ સવારે ૮.૩૦ થી જોરદાર વરસાદ ચાલુ થયો હતો. દરમિયાન ૯ વાગ્યે સુશીલા કંઈક લેવા માટે ઝૂપડાની બહાર નીકળી હતી. દરમિયાન તેની પર વીજળી પડી હતી. જોરદાર અવાજને પગલે તેનો પતિ રામસિંહ તેને બચાવવા જતા તે પણ વીજળીના લપેટામાં આવી ગયો હતો. જેમાં બન્નેના મોત નીપજ્યાં હતા. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે તેમની સાથે અન્ય એક વ્યક્તિ ઊપર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે આ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી. જેને આધારે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.
Published at : 19 Jul 2017 10:44 AM (IST)
View More























