શોધખોળ કરો

‘ઊનાકાંડ મોટી વાત નથી, આવી ઘટનાઓ તો બનતી રહે’, મોદી સરકારના ક્યા પ્રધાને કર્યું આ વિવાદાસ્પદ નિવેદન?

1/5
ગુજરાતમાં ભાજપની સરકારે બને તેવી ઈચ્છા વ્યક્ત કરતા રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી- એલજેપીના ગુજરાત સંગઠનમાં પણ પાટીદાર કાર્યકર્તા હોવાનો દાવો કર્યો હતો. એલજેપીમાં રહેલા પાટીદારોએ અનામતની માગણી કરી છે કે કેમ ? તેના જવાબમાં પાસવાને કહ્યું કે ભારત એક બગીચો છે અને તેમાં દરેકને ખિલવાની તક મળવી જોઈએ. એ ન્યાયે હિંદુને મુસલમાનની, પાટીદારોએ દલિતની અને દલિતોએ પાટીદારોની વાત કરવી જોઈએ.
ગુજરાતમાં ભાજપની સરકારે બને તેવી ઈચ્છા વ્યક્ત કરતા રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી- એલજેપીના ગુજરાત સંગઠનમાં પણ પાટીદાર કાર્યકર્તા હોવાનો દાવો કર્યો હતો. એલજેપીમાં રહેલા પાટીદારોએ અનામતની માગણી કરી છે કે કેમ ? તેના જવાબમાં પાસવાને કહ્યું કે ભારત એક બગીચો છે અને તેમાં દરેકને ખિલવાની તક મળવી જોઈએ. એ ન્યાયે હિંદુને મુસલમાનની, પાટીદારોએ દલિતની અને દલિતોએ પાટીદારોની વાત કરવી જોઈએ.
2/5
ભાજપ મીડિયા સેન્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં જીતી શકાય ત્યાં ચૂંટણી લડવાની હોય. કેન્દ્રમાં ભાજપ સાથે અમારું જોડાણ છે પછી ઉમદેવારો ઊભા રાખવાની શું જરૂર છે.
ભાજપ મીડિયા સેન્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં જીતી શકાય ત્યાં ચૂંટણી લડવાની હોય. કેન્દ્રમાં ભાજપ સાથે અમારું જોડાણ છે પછી ઉમદેવારો ઊભા રાખવાની શું જરૂર છે.
3/5
અમદાવાદમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવેલા ભારત સરકારના મંત્રી રામવિલાસ પાસવાને પોતાની પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી જાહેરાત કરી હતી.
અમદાવાદમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવેલા ભારત સરકારના મંત્રી રામવિલાસ પાસવાને પોતાની પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી જાહેરાત કરી હતી.
4/5
ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે આવેલા કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, ”દલિતો પર થતા અત્યાચારને હું વખોડું છું પણ ઊનાકાંડ બહુ મોટી ઘટના નથી. આવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે, સરકારે એક્શન પણ લીધા છે. મારે ત્યાં બિહારમાં તો રોજેરોજ આવી ઘટનાઓ બને છે કોઈ નોંધ પણ લેતું નથી”
ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે આવેલા કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, ”દલિતો પર થતા અત્યાચારને હું વખોડું છું પણ ઊનાકાંડ બહુ મોટી ઘટના નથી. આવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે, સરકારે એક્શન પણ લીધા છે. મારે ત્યાં બિહારમાં તો રોજેરોજ આવી ઘટનાઓ બને છે કોઈ નોંધ પણ લેતું નથી”
5/5
 ગાંધીનગરઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારોએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હત્યાકાંડને સામાન્ય ગણાવતાં દલિતોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને શનિવારે એવું નિવેદન કર્યું હતું કે, ” ઊનાકાંડ જેવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે”.
ગાંધીનગરઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારોએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હત્યાકાંડને સામાન્ય ગણાવતાં દલિતોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને શનિવારે એવું નિવેદન કર્યું હતું કે, ” ઊનાકાંડ જેવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે”.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget