શોધખોળ કરો

ભાજપમાં જોડાવા અંગે બાપુ બોલ્યા, 'હું કૉંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું.........', બીજું શું કહ્યું ?

1/6
શંકરસિંહ વાઘેલાની આ કોમેન્ટના કારણે એવી અટકળો તેજ બની છે કે બાપુએ લોકોને આંચકો આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભાજપમાં જોડાઈને અણધાર્યું પગલું ભરવાનો નિર્ણય લઈ લીધો છે. બાપુ આ બધા સંકેતો આપીને પોતાના વફાદારોને ભાજપમાં જોડાવા માટે તૈયાર રહેવા સંકેત આપી રહ્યા છે તેવું સૌ માને છે.
શંકરસિંહ વાઘેલાની આ કોમેન્ટના કારણે એવી અટકળો તેજ બની છે કે બાપુએ લોકોને આંચકો આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભાજપમાં જોડાઈને અણધાર્યું પગલું ભરવાનો નિર્ણય લઈ લીધો છે. બાપુ આ બધા સંકેતો આપીને પોતાના વફાદારોને ભાજપમાં જોડાવા માટે તૈયાર રહેવા સંકેત આપી રહ્યા છે તેવું સૌ માને છે.
2/6
કોંગ્રેસ માટે બાપુ પક્ષમાં રહે એ જરૂરી છે. આ વર્ષનું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પોતાની ઇચ્છા મુજબ અને પોતાની સ્ટ્રૅટેજી મુજબ લડવા માટે કૉન્ગ્રેસ તૈયાર થાય એવી શંકરસિંહ વાઘેલાની ઇચ્છા છે, પણ કૉન્ગ્રેસ હજી એ માટે તૈયારી દેખાડતી ન હોવાથી ભાજપમાં તેમના ફરી પ્રવેશનાં દ્વાર પણ ખુલ્લાં રહેવા દીધાં છે.
કોંગ્રેસ માટે બાપુ પક્ષમાં રહે એ જરૂરી છે. આ વર્ષનું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પોતાની ઇચ્છા મુજબ અને પોતાની સ્ટ્રૅટેજી મુજબ લડવા માટે કૉન્ગ્રેસ તૈયાર થાય એવી શંકરસિંહ વાઘેલાની ઇચ્છા છે, પણ કૉન્ગ્રેસ હજી એ માટે તૈયારી દેખાડતી ન હોવાથી ભાજપમાં તેમના ફરી પ્રવેશનાં દ્વાર પણ ખુલ્લાં રહેવા દીધાં છે.
3/6
મુંબઈના એક સાંધ્ય દૈનિકના અહેવાલ પ્રમાણે, શંકરસિંહ બાપુને ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાયો ત્યારે એના જવાબમાં શંકરસિંહે હસતાં-હસતાં કહ્યું હતું કે 'હું કોંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું. જાહેર જીવનમાં કોઈ ઘટના એવી બને તો એને અણધારી ગણવી ન જોઈએ અને એવું કોઈએ ધારવું પણ ન જોઈએ.'
મુંબઈના એક સાંધ્ય દૈનિકના અહેવાલ પ્રમાણે, શંકરસિંહ બાપુને ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાયો ત્યારે એના જવાબમાં શંકરસિંહે હસતાં-હસતાં કહ્યું હતું કે 'હું કોંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું. જાહેર જીવનમાં કોઈ ઘટના એવી બને તો એને અણધારી ગણવી ન જોઈએ અને એવું કોઈએ ધારવું પણ ન જોઈએ.'
4/6
શંકરસિંહ વાઘેલાના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાપુને ભાજપમાં પાછા ફવા માટે કહેવામાં આવ્યું એ સાચું છે, પણ અત્યારે બન્ને પક્ષે વાત ચાલી રહી છે, બંને પક્ષોએ પોતપોતાની શરતો મૂકી છે અને કોણ કેટલું જતું કરે છે તેના પર બધો આધારત છે. શંકરસિંહ વાઘેલાને પાર્ટી ન છોડવા માટે કૉન્ગ્રેસ પણ સમજાવી રહી છે.
શંકરસિંહ વાઘેલાના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાપુને ભાજપમાં પાછા ફવા માટે કહેવામાં આવ્યું એ સાચું છે, પણ અત્યારે બન્ને પક્ષે વાત ચાલી રહી છે, બંને પક્ષોએ પોતપોતાની શરતો મૂકી છે અને કોણ કેટલું જતું કરે છે તેના પર બધો આધારત છે. શંકરસિંહ વાઘેલાને પાર્ટી ન છોડવા માટે કૉન્ગ્રેસ પણ સમજાવી રહી છે.
5/6
શંકરસિંહ વાઘેલાએ શનિવારે તેમના ટ્વિટર-અકાઉન્ટ પરથી ભાજપની ટીકા કરતી તમામ ટ્વીટ હટાવી દીધી હતી તો પોતાના ફેસબુક-પેજ પરથી પણ તેમના નામે કરવામાં આવેલી ભાજપની ટીકા પણ હટાવી દીધી છે. આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી કે મને એના વિશે મને કાંઈ ખબર નથી. જો કે આ વાત કોઈ માનવા તૈયાર નથી.
શંકરસિંહ વાઘેલાએ શનિવારે તેમના ટ્વિટર-અકાઉન્ટ પરથી ભાજપની ટીકા કરતી તમામ ટ્વીટ હટાવી દીધી હતી તો પોતાના ફેસબુક-પેજ પરથી પણ તેમના નામે કરવામાં આવેલી ભાજપની ટીકા પણ હટાવી દીધી છે. આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી કે મને એના વિશે મને કાંઈ ખબર નથી. જો કે આ વાત કોઈ માનવા તૈયાર નથી.
6/6
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપ સાથે સીધા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાય એવી શક્યતા છે એવી વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આ વાતો વચ્ચે શંકરસિંહે કરેલી એક કોમેન્ટના કારણે બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવી વાતોને હવા મળી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપ સાથે સીધા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાય એવી શક્યતા છે એવી વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આ વાતો વચ્ચે શંકરસિંહે કરેલી એક કોમેન્ટના કારણે બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવી વાતોને હવા મળી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget