શોધખોળ કરો

રૂપાણી સરકારે શંકરસિંહ બાપુને મહાત્મા મંદિરમાં બર્થ ડે સેલિબ્રેશનનું સંમેલન કરવા દેવાની કેમ ના પાડી ? જાણો વિગત

1/5
મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.
મહાત્મા મંદિર ખાતે પહેલીવાર કોઈ રાજકીય સંમેલન યોજાવાનું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ રિનોવેશનનું કારણ આગળ ધરીને કાર્યક્રમ માટે સ્થળ આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે કોઈ ખોટા સંકેત ન જાય તે માટે મહાત્મા મંદિર ફાળવ્યું નથી.
2/5
નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.
નોંધનીય છે કે, શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. સમસંવેદના સંમેલનને નામે યોજનારા જન્મદિવસ સમારંભનું કાર્યક્રમ સ્થળ મહાત્મમંદિર રાખવામાં આવ્યું હતું. જોકે, મહાત્મા મંદિરના સંચાલકોએ સમારકામનું કારણ દર્શાવી કાર્યક્રમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ સંમેલન ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાવાનું છે.
3/5
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. જોકે, રૂપાણી સરકારે બાપુને બર્થ ડે સેલિબ્રેશન માટે મહાત્મા મંદિર આપવાનો ઇનકાર કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. જોકે, રૂપાણી સરકારે બાપુને બર્થ ડે સેલિબ્રેશન માટે મહાત્મા મંદિર આપવાનો ઇનકાર કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
4/5
ભાજપે હાલના તબક્કે શંકરસિંહ મુદ્દે કોઈ ખોટા સિગ્નલ ન જાય તેવું વલણ અપનાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં પડવા નથી માગતો તેવો સ્પષ્ટ સંકેત બાપુ અને તેમના સમર્થકો તથા ભાજપના કાર્યકરોને પણ આપવા માટે મહાત્મા મંદિર નહીં ફાળવવાનો નિર્ણય લેવાયાની ચર્ચા છે.
ભાજપે હાલના તબક્કે શંકરસિંહ મુદ્દે કોઈ ખોટા સિગ્નલ ન જાય તેવું વલણ અપનાવ્યું છે. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં પડવા નથી માગતો તેવો સ્પષ્ટ સંકેત બાપુ અને તેમના સમર્થકો તથા ભાજપના કાર્યકરોને પણ આપવા માટે મહાત્મા મંદિર નહીં ફાળવવાનો નિર્ણય લેવાયાની ચર્ચા છે.
5/5
સામાન્ય રીતે મહાત્મા મંદિર સરકારી કાર્યક્રમો અને બિનરાજકીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે. આ સંજોગોમાં શંકરસિંહનો રાજકીય કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાય તો એવા સંકેત જાય કે, ભાજપે જ શંકરસિંહ વાઘેલા પાસે આ કાર્યક્રમ કરાવડાવ્યો છે અને ભાજપનું તેમને પીઠબળ છે.
સામાન્ય રીતે મહાત્મા મંદિર સરકારી કાર્યક્રમો અને બિનરાજકીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે. આ સંજોગોમાં શંકરસિંહનો રાજકીય કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાય તો એવા સંકેત જાય કે, ભાજપે જ શંકરસિંહ વાઘેલા પાસે આ કાર્યક્રમ કરાવડાવ્યો છે અને ભાજપનું તેમને પીઠબળ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Embed widget