શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ ક્યા પક્ષમાં જોડાઈને કરશે નવી પૉલીટિકલ ઈનિંગ્સની શરૂઆત? જાણો વિગત
1/4

2/4

અમદાવાદ શહેરમાં 29 જાન્યુઆરીના રોજ એનસીપીનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ જશે તેમ એનસીપીનાં સૂત્રોએ જણાવ્યું છે. આ મહાસંમેલનમાં શરદ પવાર પણ હાજર રહેવાના છે અને પવારની હાજરીમાં શંકરસિંહ એનસીપીનો ખેસ ધારણ કરશે.
Published at : 24 Jan 2019 10:14 AM (IST)
Tags :
ShankarSinh VaghelaView More





















