શોધખોળ કરો
'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો'
1/6

સરદાર પટેલ સેવાદળ (એસપીજી ગ્રુપ)ના વડા લાલજી પટેલે એક પત્ર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવી છે કે નેતાઓ સમય આવે સરદારના નામે રાજનીતિ કરવા પોતાનો મત બદલી નાંખતા હોય છે.
2/6

લેટરમાં લખ્યુ છે કે, તમે સરદાર પટેલની પ્રતિમાં બનાવો એનો અમને વિરોધ નથી, પણ તમે મત લેવા રાજનીતિ કરો છો એ સમાજને ખબર છે. આમ પાટીદાર સમાજના શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા લેટર લખી સરકાર પર ચાબખા માર્યા હતા.
Published at : 30 Sep 2018 05:13 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















