શોધખોળ કરો

'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો'

1/6
સરદાર પટેલ સેવાદળ (એસપીજી ગ્રુપ)ના વડા લાલજી પટેલે એક પત્ર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવી છે કે નેતાઓ સમય આવે સરદારના નામે રાજનીતિ કરવા પોતાનો મત બદલી નાંખતા હોય છે.
સરદાર પટેલ સેવાદળ (એસપીજી ગ્રુપ)ના વડા લાલજી પટેલે એક પત્ર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવી છે કે નેતાઓ સમય આવે સરદારના નામે રાજનીતિ કરવા પોતાનો મત બદલી નાંખતા હોય છે.
2/6
લેટરમાં લખ્યુ છે કે, તમે સરદાર પટેલની પ્રતિમાં બનાવો એનો અમને વિરોધ નથી, પણ તમે મત લેવા રાજનીતિ કરો છો એ સમાજને ખબર છે. આમ પાટીદાર સમાજના શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા લેટર લખી સરકાર પર ચાબખા માર્યા હતા.
લેટરમાં લખ્યુ છે કે, તમે સરદાર પટેલની પ્રતિમાં બનાવો એનો અમને વિરોધ નથી, પણ તમે મત લેવા રાજનીતિ કરો છો એ સમાજને ખબર છે. આમ પાટીદાર સમાજના શ્રી સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા લેટર લખી સરકાર પર ચાબખા માર્યા હતા.
3/6
બીજેપી નેતાઓએ પાટીદાર સમાજને અનામત મળે તે માટે કોઇ પ્રયત્નો કર્યા નથી, એટલું જ નહીં સરકારે પાટીદાર સમાજના વેપારીઓ અને સરકારી કર્મચારીઓને પણ ધાક ધમકી આપી હેરાન પરેશાન કર્યા હતા.
બીજેપી નેતાઓએ પાટીદાર સમાજને અનામત મળે તે માટે કોઇ પ્રયત્નો કર્યા નથી, એટલું જ નહીં સરકારે પાટીદાર સમાજના વેપારીઓ અને સરકારી કર્મચારીઓને પણ ધાક ધમકી આપી હેરાન પરેશાન કર્યા હતા.
4/6
4 વર્ષથી પાટીદાર સમાજ માટે બીજેપી નેગેટિવ રહી છે, પોલીસ તંત્ર દ્વારા સમાજના યુવાનો અને મહિલાઓ વિરુદ્ધ ખરાબ વર્તન થયુ અને માર મારવામાં આવ્યો હતો, તે સમયે પાટીદાર નેતાઓ મૌન રહ્યાં હતાં. એટલું જ નહીં બીજેપી દ્વારા પોલીસ તંત્રની મદદથી યુવાનો પર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે.
4 વર્ષથી પાટીદાર સમાજ માટે બીજેપી નેગેટિવ રહી છે, પોલીસ તંત્ર દ્વારા સમાજના યુવાનો અને મહિલાઓ વિરુદ્ધ ખરાબ વર્તન થયુ અને માર મારવામાં આવ્યો હતો, તે સમયે પાટીદાર નેતાઓ મૌન રહ્યાં હતાં. એટલું જ નહીં બીજેપી દ્વારા પોલીસ તંત્રની મદદથી યુવાનો પર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે.
5/6
અમદાવાદઃ પાટીદાર જૂથે ફરી એકવાર રાજ્ય અને કેન્દ્રની બીજેપી સરકારોને સરદાર પટેલ પર રાજનીતિ ના કરવા ચેતાવણી આપી છે. લાલજી પટેલે એક લેટર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવ્યુ કે, 'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો', હવે તેના નામે રાજનીતિ થઇ રહી છે.
અમદાવાદઃ પાટીદાર જૂથે ફરી એકવાર રાજ્ય અને કેન્દ્રની બીજેપી સરકારોને સરદાર પટેલ પર રાજનીતિ ના કરવા ચેતાવણી આપી છે. લાલજી પટેલે એક લેટર લખીને બીજેપી નેતાઓને યાદ અપાવ્યુ કે, 'અમદાવાદ એરપોર્ટનુ નામ સરદારના નામે રાખવાનો સૌથી પહેલો વિરોધ મોદીએ કરેલો', હવે તેના નામે રાજનીતિ થઇ રહી છે.
6/6
એસપીજી ગ્રુપ દ્વારા લખવામાં આવેલા લેટરમાં લખ્યુ છે કે, અમદાવાદ એરપોર્ટનું નામ જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ રાખવામાં આવ્યુ ત્યારે સૌથી પહેલા વિરોધ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ બીજેપી મંત્રી અશોક ભટ્ટે કરેલો. આજે તે જ નેતા સરદારના નામમો સહારો લઇને વૉટબેન્કની રાજનીતિ કરી રહ્યાં છે.
એસપીજી ગ્રુપ દ્વારા લખવામાં આવેલા લેટરમાં લખ્યુ છે કે, અમદાવાદ એરપોર્ટનું નામ જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ રાખવામાં આવ્યુ ત્યારે સૌથી પહેલા વિરોધ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ બીજેપી મંત્રી અશોક ભટ્ટે કરેલો. આજે તે જ નેતા સરદારના નામમો સહારો લઇને વૉટબેન્કની રાજનીતિ કરી રહ્યાં છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget