શોધખોળ કરો
અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર જ ના આવે એ માટે ક્રાઈમ બ્રાંચે ખેલ્યો શું દાવ? જાણો વિગત
1/6

અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એફિડેવીટ કરી છે. આ કેસમાં કોર્ટે વધુ સુનાવણી આજે એટલે કે સોમવારે રાખી છે. કથીરિયાને જામીન અપાયો તો સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે તેમ છે અને ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર નહીં રહે તેમ એફિડેવિટમાં જણાવાયું છે.
2/6

Published at : 17 Sep 2018 09:44 AM (IST)
View More





















