શોધખોળ કરો
ભાજપના નેતા જંયતિ ભાનુશાળીના સેક્સકાંડમાં પીડિતાએ શું આપ્યું નિવેદન? જાણો વિગત
1/5

અમદાવાદ: જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતા યુવતીએ શનિવારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી હતી તે મુજબ જ ડીસીબીમાં નિવેદન આપીને અમારી વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથઈ તેમ જણાવી દીધું છે. પોલીસે યુવતીના નિવેદનની કોપી કોર્ટને મોકલાવની તજવીજ હાથધરી છે.
2/5

જોકે યુવતીએ સુરત ક્રાઈમ બ્રાંચમાં પણ એજ નિવેદન આપ્યું હતું કે અમારી વચ્ચે સમાધાન થઈ ગયું છે. જેથી હવે બીજી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને જે વાત કોર્ટમાં કહી હતી તે જ વાત ડીસીબી સમક્ષ કહી હતી. પોલીસે તેનું નિવેદન લઈને જવા દીધી હતી. તેના નિવદનની નકલ કોર્ટમાં મોકલી આપવામાં આવશે અને ફરિયાદ રદ કરવી કે નહીં તે હવે કોર્ટ નક્કી કરશે.
Published at : 05 Aug 2018 02:24 PM (IST)
View More




















