શોધખોળ કરો
શંકરસિંહ ઉપરાંત કોણે કરી અહમદ પટેલ સાથે ગદ્દારી ? મત આપવાનું કહીને ફરી ગયા ? જાણો વિગત
1/5

બાકી રહેલા બે ધારાસભ્યોમાંથી જંયત બોસ્કી શંકાના દાયરામાં છે કેમ કે છોટુભાઈ વસાવા ભાજપના અત્યંત વિરોધી છે. ભાજપે તેમને ખેંચવા પ્રયત્ન કર્યા હતા પણ વસાવાએ એ પ્રયત્નોને સફળ થવા નહોતા દીધા. વસાવાએ પોતે અહમદ પટેલને જ મત આપ્યો હોવાનો દાવો કર્યો છે જ્યારે બોસ્કી આ મામલે ચૂપ છે.
2/5

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા છે. અહમદ પટેલને 44 મત મળ્યા છે અને આ પૈકી 43 મત કોંગ્રેસના ધારાસભ્યોના છે. અહમદ પટેલને 44મો મત કોનો મળ્યો તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે તો અહમદ પટેલ સાથે કોણે ગદ્દારી કરી તે મુદ્દો પણ ચર્ચામાં છે.
Published at : 09 Aug 2017 10:45 AM (IST)
View More























