શોધખોળ કરો

અમિત શાહે આનંદીબેન સાથે અઢી કલાક ચર્ચા કરી ને એવું શું બન્યું કે બીજા જ દિવસે બેને પત્ર લખી દીધો ?

1/6
આનંદીબેનના પત્રથી પક્ષના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બેનને વધુ પડતી જવાબદારી સોંપીને ચૂંટણીની સંપૂર્ણ કમાન આપવા માટેની વ્યૂહરચના ગોઠવાઇ છે તેવા મેસેજ પણ બેનનો મોકલાયા હતા પણ બેને પોતાની નારાજગી વ્યક્ત કરવા આ નિર્ણય બદલવા સાફ ઈન્કાર કરી દીધો હતો.
આનંદીબેનના પત્રથી પક્ષના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બેનને વધુ પડતી જવાબદારી સોંપીને ચૂંટણીની સંપૂર્ણ કમાન આપવા માટેની વ્યૂહરચના ગોઠવાઇ છે તેવા મેસેજ પણ બેનનો મોકલાયા હતા પણ બેને પોતાની નારાજગી વ્યક્ત કરવા આ નિર્ણય બદલવા સાફ ઈન્કાર કરી દીધો હતો.
2/6
અમદાવાદ: ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત માટે 75 વર્ષની વયમર્યાદાના ભાજપના નિયમને કારણભૂત ગણાવ્યો છે. જો કે ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો હાઇકમાન્ડ એટલે કે અમિત શાહ સાથેના આંતરિક મતભેદના કારણે નારાજ થઈને બેને આ જાહેરાત કરી છે.
અમદાવાદ: ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત માટે 75 વર્ષની વયમર્યાદાના ભાજપના નિયમને કારણભૂત ગણાવ્યો છે. જો કે ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો હાઇકમાન્ડ એટલે કે અમિત શાહ સાથેના આંતરિક મતભેદના કારણે નારાજ થઈને બેને આ જાહેરાત કરી છે.
3/6
આનંદીબેનના મતવિસ્તાર ઘાટલોડિયાના સ્થાનિક ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બેન ફરીથી ચૂંટણી લડવાના હોવાથી મતદાર યાદીથી માંડીને મતદારોના સંપર્ક સુધીના કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. તે જ સમયે એકાએક બેનને અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવવની વાત માત્રથી તેમના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે.
આનંદીબેનના મતવિસ્તાર ઘાટલોડિયાના સ્થાનિક ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બેન ફરીથી ચૂંટણી લડવાના હોવાથી મતદાર યાદીથી માંડીને મતદારોના સંપર્ક સુધીના કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. તે જ સમયે એકાએક બેનને અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવવની વાત માત્રથી તેમના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે.
4/6
જો કે આનંદીબેન આ માટે તૈયાર નહોતાં તેથી ઉકેલ નહોતો આવ્યો. આ ઘટનાક્રમથી અકળાયેલાં આનંદીબેને બીજા દિવસે 4 ઓક્ટોબરે ચૂંટણી નહીં લડવાનો પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ શાહને મોકલ્યો હતો. અમિત શાહ આ બેઠક પરથી પોતાના ખાસ માણસ બિપીન પટેલ (ગોતા)ને લડાવવા માગે છે તેના કારણે પણ બેન અકળાયાં છે.
જો કે આનંદીબેન આ માટે તૈયાર નહોતાં તેથી ઉકેલ નહોતો આવ્યો. આ ઘટનાક્રમથી અકળાયેલાં આનંદીબેને બીજા દિવસે 4 ઓક્ટોબરે ચૂંટણી નહીં લડવાનો પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ શાહને મોકલ્યો હતો. અમિત શાહ આ બેઠક પરથી પોતાના ખાસ માણસ બિપીન પટેલ (ગોતા)ને લડાવવા માગે છે તેના કારણે પણ બેન અકળાયાં છે.
5/6
આનંદીબેનને ઘાટલોડિયાને બદલે અન્ય બેઠક પર ચૂંટણી લડવા માટેનું દબાણ થતાં બેન રવાના થઇ ગયા હતા. તે પછી મોડી રાતે બેનના બંગલે અમિત શાહ પહોંચ્યા હતા અને તેમની સાથે અઢી કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી. અમિત શાહે પણ બેનને ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડવા સમજાવ્યાં હતાં.
આનંદીબેનને ઘાટલોડિયાને બદલે અન્ય બેઠક પર ચૂંટણી લડવા માટેનું દબાણ થતાં બેન રવાના થઇ ગયા હતા. તે પછી મોડી રાતે બેનના બંગલે અમિત શાહ પહોંચ્યા હતા અને તેમની સાથે અઢી કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી. અમિત શાહે પણ બેનને ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડવા સમજાવ્યાં હતાં.
6/6
આનંદીબેને 4 ઓક્ટોબરના રોજ લખેલો પત્ર સોમવારે બહાર આવ્યો હતો. રસપ્દ વાત એ છે કે તેના એક દિવસ પહેલાં એટલે કે 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દિવસભર આનંદીબેન અને અમિત શાહ સહિતના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી હતી. આ બેઠકના પગલે આનંદીબેન નારાજ થઈને ઘરે જતાં રહ્યાં હતાં.
આનંદીબેને 4 ઓક્ટોબરના રોજ લખેલો પત્ર સોમવારે બહાર આવ્યો હતો. રસપ્દ વાત એ છે કે તેના એક દિવસ પહેલાં એટલે કે 3 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દિવસભર આનંદીબેન અને અમિત શાહ સહિતના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી હતી. આ બેઠકના પગલે આનંદીબેન નારાજ થઈને ઘરે જતાં રહ્યાં હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget