શોધખોળ કરો

ઉમરેઠઃ માતા પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી ને આવી ગઈ દીકરી, અંજામ જાણ હચમચી જશો

1/4
મૃતક સગીરાના મામાનો આક્ષેપ છે કે, તેમની ભાણી માતા અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં જોઇ જતાં તેમણે તેને ધોકાથી મૂઢ માર માર્યો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ પછી તેને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
મૃતક સગીરાના મામાનો આક્ષેપ છે કે, તેમની ભાણી માતા અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં જોઇ જતાં તેમણે તેને ધોકાથી મૂઢ માર માર્યો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ પછી તેને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
2/4
ઉમરેઠઃ તાલુકાના ઝાલાબોરડી ગામમાં માતાએ આડાસંબંધમાં પોતાની જ દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. 15 વર્ષીય સગીરાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ ખૂદ તેના મામાએ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
ઉમરેઠઃ તાલુકાના ઝાલાબોરડી ગામમાં માતાએ આડાસંબંધમાં પોતાની જ દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. 15 વર્ષીય સગીરાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ ખૂદ તેના મામાએ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
3/4
જેને કારણે સગીરાનું બુધવારે મોત નીપજ્યું હતું. મૃતક કિશોરીના મામા દ્વારા કરાયેલો આક્ષેપ કેટલા સાચા છે, તે તો તપાસ પછી ખબર પડશે. બીજી તરફ આ મામલે ભાલેજ પોલીસ દ્વારા સઘન તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે તે માટે ફેક્સ કરીને આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
જેને કારણે સગીરાનું બુધવારે મોત નીપજ્યું હતું. મૃતક કિશોરીના મામા દ્વારા કરાયેલો આક્ષેપ કેટલા સાચા છે, તે તો તપાસ પછી ખબર પડશે. બીજી તરફ આ મામલે ભાલેજ પોલીસ દ્વારા સઘન તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે તે માટે ફેક્સ કરીને આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, ઠાસરા ખાતે રહેતા મૃતક કિશોરીના મામાને બે દિવસ પહેલા ભાણીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની માતા અને તેમના સંબંધી અરવિંદભાઈ પરમારને આડા સંબંધ છે અને તેમણે તે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી આડો સંબંધ હતો. જોકે, આ ફોન આવ્યાના બે દિવસ પછી તેમની ભાણીનું મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, ઠાસરા ખાતે રહેતા મૃતક કિશોરીના મામાને બે દિવસ પહેલા ભાણીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની માતા અને તેમના સંબંધી અરવિંદભાઈ પરમારને આડા સંબંધ છે અને તેમણે તે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી આડો સંબંધ હતો. જોકે, આ ફોન આવ્યાના બે દિવસ પછી તેમની ભાણીનું મોત નીપજ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget