શોધખોળ કરો

Numerology: અંકશાસ્ત્ર અનુસાર આપની જન્મતારીખ મુજબ જાણો, આપના માટે ક્યુ રત્ન ધારણ કરવું રહેશે શુભ

અંકશાસ્ત્ર અનુસાર મૂલાક મુજબ જો રત્ન ધારણ કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. મૂલાંક 1થી 9 સુધી હોય છે. આપનો ક્યો મૂલાંક છે અને ક્યુ રત્ન આપના માટે શુભ છે જાણીએ..

અંકશાસ્ત્રમાં જન્મતારીખ મુજબ 1-9 નંબરો જણાવવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ મૂલાંક મુજબ રત્ન ધારણ કરવાથી યોગ્ય ફળ મળે છે. અંકશાસ્ત્ર અનુસાર જાણો તમારા લકી સ્ટોનન ક્યો છે.

મૂલાંક 01 ( જન્મતિથિ 01,10,19,28) તારીખે જન્મનારનો મૂલાંક 1 હોય છે. આ લોકો સોનામાં માણિક્ય રત્ન ધારણ કરી શકે છે. જેને અંગ્રેજીમાં રૂબી કહે છે.

મૂલાંક 02( જન્મતિથિ- 02, 11, 20,29) આ મૂલાંકનું શુભ રત્ન મોતી છે. અંકશાસ્ત્ર અનુસાર મોતીનો સંબંધ ચંદ્ર સાથે છે. આ રત્નને ચાંદીની વીંટીમાં ધારણ કરવાથી તમને લાભ થશે અને તમારા મન પર નિયંત્રણ રહેશે.

મૂલાંક 03 (03, 12, 21, 30)- મૂલાંક 03 વાળા લોકો માટે પુખરાજ એ શુભ રત્ન છે. જો તમે આ સ્ટોનને આપ આપના જમણા હાથની તર્જનીમાં પહેરશો તો તમને લાભ થશે. આ અંકનો શુભ રત્ન પુખરાજ છે અને શુભ ધાતુ સોનું છે.

મૂલાંક 04 (જન્મ તારીખ 04, 13, 22, 31) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 04 વાળા લોકોનો શુભ રત્ન નિલમ છે. તેને પંચધાતુમાં પણ ધારણ કરી શકાય છે. આપ ગોમેદ પણ ધારણ કરી શકો છો.

મૂલાંક 05 (05, 14, 23) - મૂલાંક 05 ધરાવતા લોકો માટે અંકશાસ્ત્ર અનુસાર પન્ના એક શુભ રત્ન છે. બુધવારે તેને ધારણ કરવાથી લાભ થશે.

મૂલાંક 06 (જન્મ તારીખ 06, 15, 24) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 06 વાળા લોકો માટે હીરા ખૂબ જ શુભ હોય છે. તેને શુક્રવારે પહેરવું જોઈએ. તમે તેને સિલ્વર અથવા પ્લેટિનમમાં સ્ટડેડ પહેરી શકો છો.

મૂલાંક 07 (જન્મ તારીખ 07, 16, 25)- મૂલાંક 07 ધરાવતા લોકો માટે લહસુનિયા સ્ટોન શુભ અને ફળદાયી છે. આ સ્ટોન સોનાની વીંટીમાં ધારણ કરવો શુભ રહેશે.

મૂલાંક 08 (જન્મ તારીખ 08, 17, 26)- અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 08 વાળા લોકો માટે નીલમ સ્ટોન ખૂબ જ શુભ હોય છે. તમે તેને સોના કે ચાંદીમાં પહેરી શકો છો.

મૂલાંક 09 (જન્મ તારીખ 09, 18, 27)- જે લોકોને મૂલાંક 09 હોય તેમણે અંકશાસ્ત્ર અનુસાર મૂંગા પહેરવા જોઈએ. લાલ રંગનું પરવાળા રત્ન તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તેને સોનાની વીંટીમાં પહેરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો

Gandhinagar: હાર્ટે એટેકના કેસો વધતા સરકારનો મોટો નિર્ણય, પોલીસ બાદ હવે રાજ્યના 2 લાખ શિક્ષકોને આપવામાં આવશે CPR તાલીમ

NRG News: UK અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના યુવકે કરી આત્મહત્યા, માતા-પિતાની માફી માંગતો ઓડિયો બનાવી ભર્યુ અંતિમ પગલું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget