શોધખોળ કરો

નજર લાગવી શું છે? આ નજર દોષ જીવનને કરી દે છે બરબાદ, દૂર કરવા માટે શીઘ્ર કરો આ અચૂક સચોટ ઉપાય

નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે છે.

Astro tips:નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે છે.

નજર દોષ વ્યક્તિના જીવનને ખરાબ રીતે બરબાદ કરી દે છે. જેના કારણે ધંધા-રોજગાર અને ધંધા રોજગાર પણ બેસી જાય છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અવરોધો આવે. એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિની ખરાબ નજર વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. ઘરો, વાહનો, દુકાનો અને ખાદ્યપદાર્થો, બધુ જ એક સાથે નજર દોષથી  પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નજર દોષને  દૂર કરવાના કેટલાક ખાસ ઉપાયો વિશે.

કહેવાય છે કે, કેટલાકની નજર ભારે હોય છે આ નજર દોષ કહેવાય. જેની અસર વ્યક્તિના જીવન પર  બહુ ખરાબ રીતે પડે છે. તેને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. 

નજર દોષથી બચાવશે આ ઉપાય

  • જો આપને એવું  લાગે કે, આપના બાળકને કોઇની નજર લાગી ગઇ છે તો તરત જ બાળકના માથા પર હાથ ફેરવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નજરદોષ દૂર થઈ જાય છે.
  • એવું માનવામાં આવે છે કે જો ઘર પર કોઇની નજર હોય તો નજર દોષને દૂર કરવા સુંદરકાંડનો પાઠ કરો. ઘરમાં ગૂગળનો ધૂપ કરવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
  • જો બાળકને નજર લાગી હોય અને તેના કારણે તે સતત રડતું હોય તો તાંબાના વાસણમાં તાજા ફૂલ મુકો અને તેને બાળકના માથા પરથી 11 વાર ઉતારો. એવું કહેવાય છે કે આમ કરવાથી નજર દોષ  દૂર થઈ જાય છે.
  • જો આપના  ચાલતા ધંધા પર કોઇની નજર પડી હોય તો  ધંધાની જગ્યાએ લાલ રંગમાં હનુમાનજીની તસવીર લગાવો. અને તેને નિયમિતપણે લાલ રંગના ફૂલ ચઢાવો. સાથે જ ધંધાના સ્થળે શંખમાં પાણીનો છંટકાવ કરવો. આમ કરવાથી ધંધો ફરી  ચાલવા લાગશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget