શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Astrology: 23 ઓક્ટોબર સુધી આ રાશિ માટે છે મુશ્કેલ સમય, રાહત માટે કરો આ જ્યોતિષ ઉપાય

Astrology: ભગવાન શનિદેવ મહારાજ 23 ઓક્ટોબર સુધી તમામ રાશિઓને પ્રભાવિત કરશે. તેમની કૃપા મેળવવા કરો આ ઉપાયો

Astrology: તમામ જીવોના કર્મોનું ફળ આપનાર ન્યાયના દેવતા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં બેસે તો તે ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી તેમાં રહે  છે. કારણ કે તેમની હિલચાલ ખૂબ જ ધીમી હોય છે અને તે રાશિના વ્યક્તિને અસર કરે છે. શનિદેવ મહારાજની કૃપા મેળવવા માટે દર શનિવારે પૂજા કરવી જોઈએ. શનિદેવ ખૂબ જ ધીરે ધીરે ચાલે છે. તેથી, તેમના ફળ દૂરગામી છે. શનિની કૃપાથી બચવા માટે અલગ-અલગ રાશિ પ્રમાણે અલગ-અલગ ઉપાય કરવા જરૂરી છે.

ભગવાન શનિદેવ મહારાજ 23 ઓક્ટોબર સુધી તમામ રાશિઓને પ્રભાવિત કરશે. તેમની કૃપા મેળવવા કરો આ ઉપાયો

તમામ જીવોના કર્મોનું ફળ આપનાર ન્યાયના દેવતા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં બેસે તો તે ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી તેમાં રહે  છે. કારણ કે તેમની હિલચાલ ખૂબ જ ધીમી હોય છે અને તે રાશિના વ્યક્તિને અસર કરે છે. શનિદેવ મહારાજની કૃપા મેળવવા માટે દર શનિવારે પૂજા કરવી જોઈએ. શનિદેવ ખૂબ જ ધીરે ધીરે ચાલે છે. તેથી, તેમના ફળ દૂરગામી છે. શનિની કૃપાથી બચવા માટે અલગ-અલગ રાશિ પ્રમાણે અલગ-અલગ ઉપાય કરવા જરૂરી છે.

શનિદેવની કૃપા માટે રાશિઅનુસાર કરો આ ઉપાય

મેષઃ- મેષ રાશિના લોકોએ શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. અને તેઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

વૃષભઃ- વૃષભ રાશિના લોકો મંત્ર જાપ કરવાથી જ શનિદેવ મહારાજની કૃપા મેળવી શકે છે. તેના માટે તેમણે દર શનિવારે શનિદેવના મંત્રનો જાપ કરવો પડશે.

મિથુનઃ મિથુન રાશિના લોકો પર શનિની અસર વધુ નહીં રહે. તેથી, તેઓએ ફક્ત શનિવારે જ ઓમ શનિશ્ચરાય નમઃનો પાઠ કરવો જોઈએ.

કર્કઃ કર્ક રાશિના લોકો શનિના પ્રકોપથી પરેશાન રહેશે. તેથી, તેઓએ સાત શનિવાર રત્નોનું દાન કરવું પડશે. અને દર શનિવારે શનિદેવના મંદિરે જઈને પૂજા કરવાની રહેશે.

સિંહ રાશિઃ શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંહ રાશિના લોકોએ દરરોજ ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યાઃ- કન્યા રાશિના લોકો શનિના પ્રકોપથી બચશે, પરંતુ શનિની કૃપા મેળવવા માટે તેમણે શનિ મંત્રનો જપ શનિવારના દિવસે જ કરવો પડશે.

તુલાઃ- તુલા રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવીને શનિદેવની આરતી કરવી જોઈએ.

વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના લોકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે માળાનો જાપ કરવો પડશે.

ધન રાશિઃ શનિદેવને પ્રસન્ન કરવા માટે ધનુ રાશિના જાતકોએ રત્નોને સાત શનિવાર સુધી પાણીમાં પ્રવાહિત કરો. અને શનિદેવના મંત્રનો જાપ કરો.

મકરઃ- મકર રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ: કુંભ રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

મીન: મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. તેનાથી બચવા માટે તેઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamba Nu Kadu: તાંબાનું કડું આ ત્રણ રાશિના જાતક માટે બેહદ શુભ, પહેરતાં જ દેખાશે અસર
Tamba Nu Kadu: તાંબાનું કડું આ ત્રણ રાશિના જાતક માટે બેહદ શુભ, પહેરતાં જ દેખાશે અસર
Today's Horoscope: કર્ક અને કન્યા રાશિ માટે ભાગ્યશાળી દિવસ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક અને કન્યા રાશિ માટે ભાગ્યશાળી દિવસ, જાણો 12 રાશિનું રાશિફળ
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2026: પશ્ચિમ બંગાળમાં જ્યાં PM મોદીએ ખાધી હતી ઝાલમુડી ત્યાં કેવી છે BJP ની સ્થિતિ?
Election Results 2026: પશ્ચિમ બંગાળમાં જ્યાં PM મોદીએ ખાધી હતી ઝાલમુડી ત્યાં કેવી છે BJP ની સ્થિતિ?
Tamil Nadu results 2026:  તમિલનાડુમાં મોટો ઉલટફેર, અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ
Tamil Nadu results 2026:  તમિલનાડુમાં મોટો ઉલટફેર, અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ
Bidhannagar Election Result 2026: બંગાળમાં બિધાનનગર મતગણતરી કેન્દ્રની બહાર હોબાળો, TMC-BJP સમર્થકો વચ્ચે લડાઈ
Bidhannagar Election Result 2026: બંગાળમાં બિધાનનગર મતગણતરી કેન્દ્રની બહાર હોબાળો, TMC-BJP સમર્થકો વચ્ચે લડાઈ
Election Results 2026 LIVE: તમિલનાડુમાં મોટો ઉલટફેર, વિજયની TVKએ મેળવી લીડ, બંગાળમાં BJP આગળ
Election Results 2026 LIVE: તમિલનાડુમાં મોટો ઉલટફેર, વિજયની TVKએ મેળવી લીડ, બંગાળમાં BJP આગળ
Bengal election results 2026: પરિણામ અગાઉ ભવાનીપુરમાં બબાલ, ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
Bengal election results 2026: પરિણામ અગાઉ ભવાનીપુરમાં બબાલ, ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
Election Result 2026 : ભવાનીપુરમાં ફરી આગળ થયા મમતા બેનર્જી, કેરળમાં બહુમતના આંકડાની નજીક કોંગ્રેસ 
Election Result 2026 : ભવાનીપુરમાં ફરી આગળ થયા મમતા બેનર્જી, કેરળમાં બહુમતના આંકડાની નજીક કોંગ્રેસ 
રેલવે હોસ્પિટલોમાં મળશે પેપરલેસ સારવાર, UMID કાર્ડથી મળશે તમામ સુવિધાઓ
રેલવે હોસ્પિટલોમાં મળશે પેપરલેસ સારવાર, UMID કાર્ડથી મળશે તમામ સુવિધાઓ
Assembly Election Results 2026: કયા રાજ્યમાં કોની બનશે સરકાર? 5 રાજ્યની ચૂંટણીના પરિણામો પર તમામની નજર
Assembly Election Results 2026: કયા રાજ્યમાં કોની બનશે સરકાર? 5 રાજ્યની ચૂંટણીના પરિણામો પર તમામની નજર
Embed widget