શોધખોળ કરો

Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ

નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

Maa Durga Mantras: નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રો પણ ખૂબ જ અસરકારક બને છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના આ મંત્રોના જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો અનુસાર આ મંત્રોનો શુદ્ધ અને સાચા મનથી જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આવો જાણીએ દુર્ગા માતાના આ ચમત્કારી મંત્રો વિશે.

મા દુર્ગાના ચમત્કારિક મંત્રો 

ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા  દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

ઓ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

પંચકમાં નવરાત્રિની પૂજા પદ્ધતિ

જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજા પર પંચકની અસર નહીં પડે. પરંતુ લોકોના મનમાં મૂંઝવણ છે કે પંચક કાળમાં નવરાત્રિની પૂજા કેવી રીતે કરવી અને કયો સમય પૂજા માટે શુભ રહેશે. તમને જણાવી દઈએ કે પંચક નવરાત્રી પૂજા પર અસર કરશે નહીં. પરંતુ નવરાત્રી સમયે આ આ વખતે પંચક રોગનો યોગ છે. , જે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

નવરાત્રિની પૂજા માટે સૌ પ્રથમ ઘરની સફાઈ કરો અને ઘટસ્થાપન સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને વિધિપૂર્વક માતા રાનીની પૂજા કરો. માતાને અક્ષત, સિંદૂર, ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 6:23-7:32 સુધી મંદિરોમાં ઘટસ્થાપન અને અભિજીત મુહૂર્તમાં સવારે 11:05-12:35 દરમિયાન ઘરે ઘરે ઘટસ્થાપન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
Embed widget