શોધખોળ કરો

Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ

નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

Maa Durga Mantras: નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રો પણ ખૂબ જ અસરકારક બને છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના આ મંત્રોના જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો અનુસાર આ મંત્રોનો શુદ્ધ અને સાચા મનથી જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આવો જાણીએ દુર્ગા માતાના આ ચમત્કારી મંત્રો વિશે.

મા દુર્ગાના ચમત્કારિક મંત્રો 

ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા  દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

ઓ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

પંચકમાં નવરાત્રિની પૂજા પદ્ધતિ

જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજા પર પંચકની અસર નહીં પડે. પરંતુ લોકોના મનમાં મૂંઝવણ છે કે પંચક કાળમાં નવરાત્રિની પૂજા કેવી રીતે કરવી અને કયો સમય પૂજા માટે શુભ રહેશે. તમને જણાવી દઈએ કે પંચક નવરાત્રી પૂજા પર અસર કરશે નહીં. પરંતુ નવરાત્રી સમયે આ આ વખતે પંચક રોગનો યોગ છે. , જે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

નવરાત્રિની પૂજા માટે સૌ પ્રથમ ઘરની સફાઈ કરો અને ઘટસ્થાપન સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને વિધિપૂર્વક માતા રાનીની પૂજા કરો. માતાને અક્ષત, સિંદૂર, ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 6:23-7:32 સુધી મંદિરોમાં ઘટસ્થાપન અને અભિજીત મુહૂર્તમાં સવારે 11:05-12:35 દરમિયાન ઘરે ઘરે ઘટસ્થાપન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget