શોધખોળ કરો

Navratri 2023 Mantra: નવરાત્રિમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, મળશે દરેક દુઃખમાંથી મુક્તિ

નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

Maa Durga Mantras: નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી દુર્ગા મા ઝડપથી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો.

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ દરમિયાન કેટલાક મંત્રો પણ ખૂબ જ અસરકારક બને છે. નવરાત્રિ દરમિયાન માતા રાણીના આ મંત્રોના જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો અનુસાર આ મંત્રોનો શુદ્ધ અને સાચા મનથી જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના 9 દિવસ સુધી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આવો જાણીએ દુર્ગા માતાના આ ચમત્કારી મંત્રો વિશે.

મા દુર્ગાના ચમત્કારિક મંત્રો 

ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ।

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા  દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

ઓ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યાયૈ નમો નમઃ ।

 

પંચકમાં નવરાત્રિની પૂજા પદ્ધતિ

જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિની પૂજા પર પંચકની અસર નહીં પડે. પરંતુ લોકોના મનમાં મૂંઝવણ છે કે પંચક કાળમાં નવરાત્રિની પૂજા કેવી રીતે કરવી અને કયો સમય પૂજા માટે શુભ રહેશે. તમને જણાવી દઈએ કે પંચક નવરાત્રી પૂજા પર અસર કરશે નહીં. પરંતુ નવરાત્રી સમયે આ આ વખતે પંચક રોગનો યોગ છે. , જે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

નવરાત્રિની પૂજા માટે સૌ પ્રથમ ઘરની સફાઈ કરો અને ઘટસ્થાપન સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને વિધિપૂર્વક માતા રાનીની પૂજા કરો. માતાને અક્ષત, સિંદૂર, ફૂલ, ફળ, મીઠાઈઓ અર્પણ કરો અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 6:23-7:32 સુધી મંદિરોમાં ઘટસ્થાપન અને અભિજીત મુહૂર્તમાં સવારે 11:05-12:35 દરમિયાન ઘરે ઘરે ઘટસ્થાપન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget