શોધખોળ કરો

Navratri Rashifal 2023: નવરાત્રીમાં આ 4 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે અપાર સફળતા

: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત યોગો બનાવવામાં આવ્યા છે, જેનો લાભ કેટલાક લોકોને મળવા જઈ રહ્યો છે.

Lucky Zodiac Signs: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત યોગો બનાવવામાં આવ્યા છે, જેનો લાભ કેટલાક લોકોને મળવા જઈ રહ્યો છે. જાણો નવરાત્રિની ભાગ્યશાળી રાશિઓ વિશે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની ભારે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવશે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે.

આજે ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે, જેના ફાયદા અમુક રાશિના જાતકોને મળવાના છે. નવરાત્રિની સાથે જ આ રાશિના લોકોનું નસીબ પણ ખુલશે. માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

મિથુનઃ- નવરાત્રિના અવસર પર મિથુન રાશિના લોકોને પ્રગતિની ઘણી તકો મળશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. વેપારમાં તમને વધુ ફાયદો થશે.

નવરાત્રીના પહેલા દિવસથી જ મિથુન રાશિના લોકો પર મા દુર્ગાની કૃપા થશે. તમે ધાર્મિક કાર્યોમાં સક્રિય રીતે  ભાગ લઇ શકશો.  તમારી મહેનતથી તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકશો.

 કર્કઃ- આ નવરાત્રિમાં કન્યા રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારું સકારાત્મક વલણ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે કામ કરશે.

મીન રાશિના જાતકોને કાર્યસ્થળે લાભ મળશે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. માતાની કૃપાથી તમને કામ અને વ્યવસાયમાં સારી તકો મળશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

સિંહઃ- મા દુર્ગાના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને નવું ઘર અને મિલકત લાભદાયી બની શકે છે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈપણ જૂના રોકાણથી પણ નફો મેળવી શકો છો.

કાર્યસ્થળમાં સિંહ રાશિના લોકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. લાંબા સમયથી કામમાં આવતા અવરોધો દૂર થશે. માતાની કૃપાથી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

મીનઃ- માતા રાનીની કૃપાથી મીન રાશિના જાતકોને નવરાત્રિમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. આ સાથે તમને માન-સન્માનનો લાભ પણ મળશે. આ દિવસોમાં તમે દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરશો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Embed widget