શોધખોળ કરો

Navratri Rashifal 2023: નવરાત્રીમાં આ 4 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે અપાર સફળતા

: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત યોગો બનાવવામાં આવ્યા છે, જેનો લાભ કેટલાક લોકોને મળવા જઈ રહ્યો છે.

Lucky Zodiac Signs: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત યોગો બનાવવામાં આવ્યા છે, જેનો લાભ કેટલાક લોકોને મળવા જઈ રહ્યો છે. જાણો નવરાત્રિની ભાગ્યશાળી રાશિઓ વિશે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની ભારે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવશે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે.

આજે ચૈત્ર નવરાત્રિ પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે, જેના ફાયદા અમુક રાશિના જાતકોને મળવાના છે. નવરાત્રિની સાથે જ આ રાશિના લોકોનું નસીબ પણ ખુલશે. માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

મિથુનઃ- નવરાત્રિના અવસર પર મિથુન રાશિના લોકોને પ્રગતિની ઘણી તકો મળશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. વેપારમાં તમને વધુ ફાયદો થશે.

નવરાત્રીના પહેલા દિવસથી જ મિથુન રાશિના લોકો પર મા દુર્ગાની કૃપા થશે. તમે ધાર્મિક કાર્યોમાં સક્રિય રીતે  ભાગ લઇ શકશો.  તમારી મહેનતથી તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકશો.

 કર્કઃ- આ નવરાત્રિમાં કન્યા રાશિના લોકો પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારું સકારાત્મક વલણ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે કામ કરશે.

મીન રાશિના જાતકોને કાર્યસ્થળે લાભ મળશે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. માતાની કૃપાથી તમને કામ અને વ્યવસાયમાં સારી તકો મળશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

સિંહઃ- મા દુર્ગાના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને નવું ઘર અને મિલકત લાભદાયી બની શકે છે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈપણ જૂના રોકાણથી પણ નફો મેળવી શકો છો.

કાર્યસ્થળમાં સિંહ રાશિના લોકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. લાંબા સમયથી કામમાં આવતા અવરોધો દૂર થશે. માતાની કૃપાથી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

મીનઃ- માતા રાનીની કૃપાથી મીન રાશિના જાતકોને નવરાત્રિમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. આ સાથે તમને માન-સન્માનનો લાભ પણ મળશે. આ દિવસોમાં તમે દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરશો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget