શોધખોળ કરો

સફળતા પ્રાપ્તિના આ 4 છે મૂળ મંત્ર, આ કારણે મળે છે નિષ્ફળતા, સક્સેસનો મંત્ર

સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ તેમના સ્તરે શક્ય તેટલો પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ તેમ છતાં પણ કેમ દરેક વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો.

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇએ.

 દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક  વ્યક્તિ તેમના સ્તરે દરેક શક્ય પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિ તે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો., જેની તેને કલ્પના હતી.

ચાણક્ય નિતી કહે છે કે, વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ. વ્યક્તિએ ખોટી આદતોથી હંમેશા દૂર રહેવું જોઇએ. આવો જાણીએ  કઇ આદતોની જીવનમાંથી દૂર કરવાથી સફળતા મળે છે.

ગલત સંગતથી દૂર રહો
ચાણક્ય નિતી અનુસાર વ્યક્તિએ તેની સંગતને લઇને હંમેશા ગંભીર રહેવું જોઇએ. ગલત સંગત પ્રગતિમાં બાધક બને છે. જે આ વાતને સમય રહેતા સમજી જાય છે. તે પ્રગતિ કરી શકે છે.

પરિશ્રમથી દૂર ન ભાગો
ચાણક્ય કહે છે કે, પરિશ્રમમાં જ જીવનનું લક્ષ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ખાસ તો યુવાવસ્થામાં પરિશ્રમ નથી કરતો, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતી શકતો. તેથી વ્યક્તિએ ક્યારેય પરિશ્રમ ન કરવો જોઇએ.

અધીરા ન બનવું
સફળતા માટેની બીજી શરત એ પણ છે કે, ધીરજ બનાવી રાાખવી. સફળતા માટે અધીરા ન બનવું અને ઉતાવળમાં કોઇ એવી ભૂલ ન કરવી જે સફળતા માટે બાાધક બને માટે ધેર્ય રાખવું જરૂરી છે.

દરેક કાર્યને સમયસર કરો
જે લોકો સમયની કિંમત નથી કરતા. તેને સફળતા ક્યારેય હાંસિલ નથી થતી. સમય જ જિંદગી છે. જે સમયનો વેડફાટ કરે છે. તે આગળ જઇને પસ્તાય છે. જીવનમાં શિસ્તને ઉતારવાથી સમયસર દરેક કાર્ય થાય છે. સમયરસ દરેક કાર્ય પૂર્ણ કરવા પણ સફળતા માટેનું એક મહત્વનું સોપાન છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget