શોધખોળ કરો

સફળતા પ્રાપ્તિના આ 4 છે મૂળ મંત્ર, આ કારણે મળે છે નિષ્ફળતા, સક્સેસનો મંત્ર

સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ તેમના સ્તરે શક્ય તેટલો પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ તેમ છતાં પણ કેમ દરેક વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો.

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇએ.

 દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક  વ્યક્તિ તેમના સ્તરે દરેક શક્ય પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિ તે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો., જેની તેને કલ્પના હતી.

ચાણક્ય નિતી કહે છે કે, વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ. વ્યક્તિએ ખોટી આદતોથી હંમેશા દૂર રહેવું જોઇએ. આવો જાણીએ  કઇ આદતોની જીવનમાંથી દૂર કરવાથી સફળતા મળે છે.

ગલત સંગતથી દૂર રહો
ચાણક્ય નિતી અનુસાર વ્યક્તિએ તેની સંગતને લઇને હંમેશા ગંભીર રહેવું જોઇએ. ગલત સંગત પ્રગતિમાં બાધક બને છે. જે આ વાતને સમય રહેતા સમજી જાય છે. તે પ્રગતિ કરી શકે છે.

પરિશ્રમથી દૂર ન ભાગો
ચાણક્ય કહે છે કે, પરિશ્રમમાં જ જીવનનું લક્ષ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ખાસ તો યુવાવસ્થામાં પરિશ્રમ નથી કરતો, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતી શકતો. તેથી વ્યક્તિએ ક્યારેય પરિશ્રમ ન કરવો જોઇએ.

અધીરા ન બનવું
સફળતા માટેની બીજી શરત એ પણ છે કે, ધીરજ બનાવી રાાખવી. સફળતા માટે અધીરા ન બનવું અને ઉતાવળમાં કોઇ એવી ભૂલ ન કરવી જે સફળતા માટે બાાધક બને માટે ધેર્ય રાખવું જરૂરી છે.

દરેક કાર્યને સમયસર કરો
જે લોકો સમયની કિંમત નથી કરતા. તેને સફળતા ક્યારેય હાંસિલ નથી થતી. સમય જ જિંદગી છે. જે સમયનો વેડફાટ કરે છે. તે આગળ જઇને પસ્તાય છે. જીવનમાં શિસ્તને ઉતારવાથી સમયસર દરેક કાર્ય થાય છે. સમયરસ દરેક કાર્ય પૂર્ણ કરવા પણ સફળતા માટેનું એક મહત્વનું સોપાન છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget