શોધખોળ કરો

Gayatri Jayanti 2023: અશક્યને શક્ય કરી દે છે આ મહામંત્ર, મનોકામની પૂર્તિ માટે આ રીતે કરો જાપ

ગાયત્રી મંત્ર મહામંત્ર છે. આ મંત્રના જાપથી ચમત્કારિક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જાણીએ જાપના નિયમ અને સમય અને વિધિ

Gayatri Jayanti 2023: ગાયત્રી મંત્રની અસર એવી હોય છે કે તેનો જાપ કરવાથી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ગાયત્રી મંત્રનો જાપ દરેક ક્ષેત્રમાં સફળતા માટે  સિદ્ધ મંત્ર  માનવામાં આવે છે. મંત્રોના ધ્વનિ અનંત શાંતિની અનુભૂતિ કરાવે છે. ગાયત્રી મંત્રના જાપથી માનસિક અને શારિરીક લાભ પણ થાય છે. ગાયત્રી મંત્રના જાપથી  મનોકામનાઓની પૂર્તિ કરી શકાય છે.  ગાયત્રી મંત્રને ખૂબ જ  અસરકારક માનવામાં આવ્યો છે. જો નોકરી કે ધંધામાં સમસ્યા હોય તો ગાયત્રી મંત્રનો જાપ કરવાથી લાભ મળી શકે છે.

 ગાયત્રી મંત્ર

ઓમ ભુર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્।

મંત્રનો અર્થ

પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી,પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્મા તેમના અંતકરણમાં ધારણ કરે અને તે જ પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

જો ગાયત્રી મંત્રનો ત્રણ વખત જાપ કરવામાં આવે તો તે વધુ અસરકારક માનવામાં આવે છે.

  1. પ્રથમ વખત

- સૂર્યોદયના થોડા સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. સૂર્યોદય પછી થોડી વાર સુધી મંત્ર જાપ કરી શકાય છે.

  1. બીજી વખત

બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.

  1. ત્રીજી વખત

- સૂર્યાસ્ત પહેલા ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. સૂર્યાસ્ત આ મંત્રનો જાપ નથી થતો આ સૂર્યનો મંત્ર છે.

ગાયત્રી મંત્રનો જાપ કેવી રીતે કરવો

- રૂદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

-મૌન રાખીને ગમે ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.

-ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય ઊંચા અવાજમાં ન કરો.

- ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને હાથી પર બેઠેલી ગાયત્રી માનું ધ્યાન કરો.

-શ્રીના સંપુટને આગળ અને પાછળ લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરો.

-શત્રુઓથી છુટકારો મેળવવા આ રીતે કરો ગાયત્રી મંત્રનો જાપ-

-મંગળવાર, અમાવસ્યા કે રવિવારે લાલ કપડાં પહેરો.

મા દુર્ગાનું ધ્યાન કરો.

ગાયત્રી મંત્રનો દિવસમાં 108 વાર જાપ કરવાતી મનોકામની પૂર્તિ થાય છે અને  શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે,  તેનાથી પરિવારમાં એકતા વધશે, મિત્રો સાથે પ્રેમ વધશે.

ગાયત્રી મંત્રના ચમત્કારો

- ગાયત્રી મંત્રનો જાપ રોગોથી મુક્તિ અપાવવા માટે અચૂક માનવામાં આવ્યો છે.

કોઈપણ શુભ મુહૂર્તમાં કાંસાના વાસણમાં પાણી ભરો.

આ પછી પીળા અથવા  લાલ આસન પર બેસો.

ગાયત્રી મંત્રની સાથે હ્રી ક્લીંનું સંપુટ  લગાવીને ગાયત્રી મંત્રનો જાપ કરો.

મંત્રનો જાપ કર્યા પછી વાસણમાં ભરેલ પાણીનું સેવન કરો.

તેનાથી રોગમાંથી છુટકારો મળશે. કોઇ પણ કામનાની પૂર્તિ માટે આ પ્રયોગ કરી શકાય છે.

ગાયત્રી મંત્રનો જાપ કરવાના નિયમો

 -ગાયત્રી મંત્રનો જાપ ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો જોઈએ.

 -ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે સાથે મન અને આચરણ પણ શુદ્ધ હોવું જોઈએ.

 -સ્વચ્છ અને સુતરાઉ કપડાં પહેરો.

 - કુશ કે સાદડીના આસન પર બેસીને જાપ કરો.

 -રૂદ્રાક્ષ, તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરો.

 - બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જાપ કરો એટલે કે સવારે પૂર્વ તરફ મુખ કરીને અને સાંજે પશ્ચિમ તરફ મુખ કરીને.

-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.

ગાયત્રી મંત્રનો જાપ કરનાર વ્યક્તિનું ખાવા-પીવાનું શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Embed widget