શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સવારે ઉઠીને રોજ કરો આ 10 નમસ્કાર મંત્રોનો જાપ, દૂર થશે રૂપિયાની તંગી
મંત્ર જાપથી માનસિક એકાગ્રતા વધે છે. મંત્રનો વારંવાર જપ કરવાથી મનમાં સારો વિચાર આવે છે, મનુષ્યને નૈતિક બળ મળે છે.
![સવારે ઉઠીને રોજ કરો આ 10 નમસ્કાર મંત્રોનો જાપ, દૂર થશે રૂપિયાની તંગી Know about 10 namaskar mantras for get immense wealth સવારે ઉઠીને રોજ કરો આ 10 નમસ્કાર મંત્રોનો જાપ, દૂર થશે રૂપિયાની તંગી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/06202837/money.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
દરેક વ્યક્તિ જીવનમાં ધન મળે તેમ ઈચ્છે છે. પૈસા કમાવવા માટે દરેક વ્યકિત ખૂબ મહેનત કરતા હોય છે પરંતુ સફળતા અમુક લોકોને મળે છે. જો તમે પણ પૈસાવાળા બનવા માંગો છો તો અમે તમારા માટે એક ખૂબ આસાન ઉપાય લઈને આવ્યા છીએ. આજે અમે તમને 10 નમસ્કાર મંત્રો અંગે જણાવી રહ્યા છીએ, જેનો રોજ સવારે જાપ કરવાથી પૈસાની તંગી દૂર થશે.
ક્યા છે આ મંત્રો
- ઓમ ધનાય નમઃ
- ધનાય નમો નમઃ
- લક્ષ્મી નમઃ
- લક્ષ્મી નમો નમઃ
- લક્ષ્મી નારાયણ નમઃ
- નારાયણ નમો નમઃ
- નારાયણ નમઃ
- પ્રાપ્તાય નમઃ
- પ્રાપ્તાય નમો નમઃ
- લક્ષ્મી નારાયણ નમો નમઃ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)