શોધખોળ કરો

Marriage Muhurat 2021: ગુરુનો ઉદય થયા બાદ નહીં થઈ શકે લગ્ન જેવા કાર્યો, જાણો શું છે આની પાછળનું કારણ

શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે.

Marriage Muhurat 2021: આવતીકાલે વસંત પંચમી છે. આ દિવસ લગ્ન તથા શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ વસંત પંચમીના દિવસે લગ્નો કે શુભ કાર્યો નહીં થાય. હાલ મકર રાશિમાં ગુરુ ગ્રહ બિરાજમાન છે, જ્યાં શનિ પણ તેની સાથે  છે. ગુરુને દેવતાઓનો પણ ગુરુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુરુ 19 જાન્યુઆરીએ અસ્ત થયો હતો.  એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે માંગલિક અને લગ્ન સંબંધી કાર્યો બંધ થઈ જાય છે. ગુરુ અસ્ત હોય ત્યારે આવા કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી. ક્યારે ઉદય થઈ રહ્યો છે ગુરુ 16 ફેબ્રુઆરીએ ગુરુ ગ્રહનો ઉદય થઈ રહ્યો છે. ગુરુ 16 ફેબ્રુઆરી, 2021 ને મંગળવારે સવારે 06.17 વાગ્યે ઉદય થશે શુક્ર ક્યારે અસ્ત થઈ રહ્યો છે ગુરુના ઉદય થવાની સાથે શુક્ર અસ્ત થઈ રહ્યો છે. પંચાગ મુજબ 16 ફેબ્રુઆરી મંગળવારે સવારે 06: 34 વાગ્યે અસ્ત થઈ જશે. શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે. કેમ નહીં થઈ શકે માંગલિક કાર્યો લગ્ન સંબંધિત કાર્યમાં શુક્ર ગ્રહની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે. લગ્ન માટે શુક્ર અને ગુરુનો ઉદય હોવો જરૂરી છે. તેથી હવે લગ્ન સંબંધી કાર્ય શુક્રના ઉદય પછી જ શક્ય બનશે. શુક્રના ઉદય પછી લગ્નની સમય આ તારીખો આ મુજબ છે. એપ્રિલમાં લગ્નના મુહૂર્તઃ  22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. મે મહિનામાં લગ્નના મુહૂર્તઃ 02, 03, 07, 08,12, 13, 17, 20, 21, 22, 24, 26, 27,28, 29, 30 જૂનમાં લગ્નના મુહૂર્તઃ 03, 04, 11, 16, 17, 18, 19,20, 22, 23, 25, 26, 27 જુલાઈમાં લગ્નના મુહૂર્તઃ 01, 02, 06, 12, 13, 14, 15, 16

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget