શોધખોળ કરો

Marriage Muhurat 2021: ગુરુનો ઉદય થયા બાદ નહીં થઈ શકે લગ્ન જેવા કાર્યો, જાણો શું છે આની પાછળનું કારણ

શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે.

Marriage Muhurat 2021: આવતીકાલે વસંત પંચમી છે. આ દિવસ લગ્ન તથા શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ વસંત પંચમીના દિવસે લગ્નો કે શુભ કાર્યો નહીં થાય. હાલ મકર રાશિમાં ગુરુ ગ્રહ બિરાજમાન છે, જ્યાં શનિ પણ તેની સાથે  છે. ગુરુને દેવતાઓનો પણ ગુરુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુરુ 19 જાન્યુઆરીએ અસ્ત થયો હતો.  એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે માંગલિક અને લગ્ન સંબંધી કાર્યો બંધ થઈ જાય છે. ગુરુ અસ્ત હોય ત્યારે આવા કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી. ક્યારે ઉદય થઈ રહ્યો છે ગુરુ 16 ફેબ્રુઆરીએ ગુરુ ગ્રહનો ઉદય થઈ રહ્યો છે. ગુરુ 16 ફેબ્રુઆરી, 2021 ને મંગળવારે સવારે 06.17 વાગ્યે ઉદય થશે શુક્ર ક્યારે અસ્ત થઈ રહ્યો છે ગુરુના ઉદય થવાની સાથે શુક્ર અસ્ત થઈ રહ્યો છે. પંચાગ મુજબ 16 ફેબ્રુઆરી મંગળવારે સવારે 06: 34 વાગ્યે અસ્ત થઈ જશે. શુક્ર 61 દિવસ સુધી અસ્ત રહેશે. શનિવાર, 17 એપ્રિલ, 2021ના રોજ સાંજે 07.13 મિનિટ પર શુક્રનો ઉદય થશે. કેમ નહીં થઈ શકે માંગલિક કાર્યો લગ્ન સંબંધિત કાર્યમાં શુક્ર ગ્રહની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે. લગ્ન માટે શુક્ર અને ગુરુનો ઉદય હોવો જરૂરી છે. તેથી હવે લગ્ન સંબંધી કાર્ય શુક્રના ઉદય પછી જ શક્ય બનશે. શુક્રના ઉદય પછી લગ્નની સમય આ તારીખો આ મુજબ છે. એપ્રિલમાં લગ્નના મુહૂર્તઃ  22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. મે મહિનામાં લગ્નના મુહૂર્તઃ 02, 03, 07, 08,12, 13, 17, 20, 21, 22, 24, 26, 27,28, 29, 30 જૂનમાં લગ્નના મુહૂર્તઃ 03, 04, 11, 16, 17, 18, 19,20, 22, 23, 25, 26, 27 જુલાઈમાં લગ્નના મુહૂર્તઃ 01, 02, 06, 12, 13, 14, 15, 16
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget