શોધખોળ કરો

ભૂલથી પણ ન કરો આ કાર્ય, સાડાસાતીમાં પણ બની રહેશે શનિદેવની કૃપા દ્રષ્ટિ

શનિને ન્યાયના દેવતા કહેવાય છે. આજે શનિવાર છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે.શનિદેવ કેટલાક કાર્યથી નારાજ થઇ જાય છે. તો શનિદેવની કૃપા મેળવા માટે કયા કાર્યો ન કરવા જોઇએ જાણીએ...

ધર્મ:20 ફેબ્રુઆરી 2021 શનિવારે  માહ શુક્લની અષ્ટમી છે. શનિવારે તેમની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે. શનિ ગ્રહને જ્યોતિષ મુજબ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જે રાશિમાં સાડાસાતી ચાલતી હોય છે. તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ શનિની મહાદશામાં પણ શનિ શુભ ફળ નથી આપતા.જો કે જન્મકુંડલીમાં જો શનિ શુભ સ્થાન પર બિરાજમાન હોય તો શનિ શુભ ફળ પ્રદાન કરે છે. શનિને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ જાતકને તેમના કર્મ મુજબ ફળ આપે છે. શુભ કાર્યોનું શુભ ફળ મળે છે જ્યારે ખરાબ કર્મનું અશુભ ફળ મળે છે. જેથી શનિની કૃપા મેળવવા માટે સત્કર્મ તરફ વળવું પહેલી શરત છે. શનિદેવ ક્યારે નારાજ થાય છે? જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો ક્યારેય ગરીબ, વૃદ્ધ, દિવ્યાંગ, મજબુર વ્યક્તિને અપમાનિત ન કરવી જોઇએ. આવી વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરવાથી શનિદેવ નારાજ થાય છે. આવા કુકર્મ કરનારે શનિની સાડાસાતી સમયે વધુ કષ્ટોનો સામનો કરવો પડે છે. શનિવારે અવશ્ય કરો આ કાર્ય શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવાથી શનિદેવના કૃપા પાત્ર બની શકાય છે.શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની શક્ય તેટલી  મદદ કરવાથી સાડાસાતીમાં પણ તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. શનિવારે શનિ અથવા કષ્ટભંજનના મંદિર સેવા પૂજા કરવાથી અને તેલ ચઢાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે શુક્રનું તુલા રાશિમાં મહાગોચર, 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન પીરિયડ 
2 સપ્ટેમ્બરે શુક્રનું તુલા રાશિમાં મહાગોચર, 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન પીરિયડ 
Horoscope Today : મકરમાં ચંદ્રમા, જાણો આજની તમામ 12 રાશિઓનું રાશિફળ
Horoscope Today : મકરમાં ચંદ્રમા, જાણો આજની તમામ 12 રાશિઓનું રાશિફળ
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર શનિની રાશિમાં ચંદ્ર ગ્રહણ! 4 રાશિઓની વધશે મુશ્કેલી
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર શનિની રાશિમાં ચંદ્ર ગ્રહણ! 4 રાશિઓની વધશે મુશ્કેલી
Shukra Gochar 2026: 25 ઓગસ્ટે મંગળ નક્ષત્રમાં શુક્ર, 4 રાશિઓ થઈ જશે માલામાલ! 
Shukra Gochar 2026: 25 ઓગસ્ટે મંગળ નક્ષત્રમાં શુક્ર, 4 રાશિઓ થઈ જશે માલામાલ! 

વિડિઓઝ

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન
Bhavnagar Liquor Scam : લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ, SMCએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Delhi Rain : દિલ્લીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
Embed widget