શોધખોળ કરો

જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપિચ્છ રાખવાથી શું થાય છે ફાયદો? ક્યા અને કેવી રીતે રાખી શકાય, જાણો

હિન્દુ ધર્મમમાં મોરપિચ્છનું ઘણું મહત્વ છે. મોરપિચ્છ ન માત્ર શ્રીકૃષ્ણને પ્રિય છે પરંતુ સરસ્વતી અને લક્ષ્મી માતાજીને પણ મોરપંખ પ્રિય છે. ઇન્દ્રદેવ ભગવાન કાર્તિકેય તેમજ શ્રીગણેશને પણ મોરપિચ્છ પ્રિય છે. હિન્દુશાસ્ત્રમાં મોરપિચ્છને શુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમમાં મોરપિચ્છનું ઘણું મહત્વ છે. મોરપિચ્છ ન માત્ર શ્રીકૃષ્ણને પ્રિય છે પરંતુ સરસ્વતી અને લક્ષ્મી માતાજીને પણ મોરપંખ પ્રિય છે. ઇન્દ્રદેવ ભગવાન કાર્તિકેય તેમજ શ્રીગણેશને પણ મોરપિચ્છ પ્રિય છે. હિન્દુશાસ્ત્રમાં મોરપિચ્છને શુભ માનવામાં આવે છે.

કેટલાક લોકો ઘર સજાવવા માટે મોરના પીછાનો ઉપયોગ કરે છે. મોરપિચ્છને પુસ્તકમાં પણ રાખવામાં પણ આવે છે. પરંતુ શું આપ જાણો છો કે આ મોરપંખ વાસ્તુ દોષને પણ દૂર કરે છે. તો મોરપિચ્છ કેવી રીતે વાસ્તુના દોષને દૂર કરે છે જાણીએ...

મોરપિચ્છ વાસ્તુદોષ નિવારવા માટે ઉપયોગી

વાસ્તુશાસ્ત્ર  મુજબ  જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આઠ મોરપિચ્છને સફેદ દોરાથી બાંધીને ઓમ સોમાય નમ;ના જાપ કરો, આવું કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.

ગ્રહદોષને દૂર કરે છે

કાળા દોરાથી ત્રણ મોરપિચ્છને બાંધી દો.સોપારીના થોડા ટૂકડાં લો અને તેના પર પાણી છાંટીને 21 વખત શનિદેવના મંત્રનો જાપ કરો. આ વિધાનથી શનિ દોષથી મુક્તિ મળે છે.

ધનથી વૃદ્ધિ થાય છે

ઘનની વૃદ્ધિ માટે ઘરમાં જે જગ્યાએ સોનાચાંદીના આભૂષણો રહેતા હોય તે સ્થાને અને જે સ્થાને રોકડ રકમ રહેતી હોય તે સ્થાને મોરપિચ્છ રાખવાથી આર્થિક સ્થિતમાં સુધારો થાય છે.

સકારાત્મક ઊર્જાનો સંચાર

મોરપિચ્છનો સંબંધ સુંદરતા અને ખુશી સાથે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોરપિચ્છને લિવિંગ રૂપમાં શો પીસ તરીકે રાખી શકો છો. અથવા તો લિવિંગ રૂમમાં નૃત્ય કરતા અથવા તો કળા કરતા મોરની તસવીર  રાખવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.

પુસ્તકમાં મોરપિચ્છ

પુસ્તકમાં મોરપિચ્છ રાખવી પણ શુભ મનાય છે. મોરપિચ્છ માતા સરસ્વતીને પ્રિય છે. સરસ્વતી વિદ્યાની દેવી છે.  તો વિદ્યા અભ્યાસમાં સફળતા મેળવવા માટે પણ મોરપિચ્છનો ઉપયોગ કરવામાં આવે છે.પુસ્તકમાં મોરપિચ્છ રાખવાથી વિદ્યા અભ્યાસમાં સફળતા મળે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget