શોધખોળ કરો

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

Benefits of Bracelet Wearing: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ.

Benefits of Bracelet Wearing: હાથ, કાન કે ગળામાં ધાતુના આભૂષણો પહેરવા એ ફેશનની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો સોના, ચાંદી, તાંબા અથવા પિત્તળની ધાતુની વીંટી અથવા કડા પહેરેલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કઈ ધાતુ પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કઈ ધાતુ પહેરવી શ્રેષ્ઠ છે અને તેને પહેરવાના નિયમો શું છે.

કડા પહેરવાનો છે ખાસ નિયમ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે કોઈના પ્રત્યે નફરત ન રાખો

ચાંદીનું કડું પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે

જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ચાંદી અથવા સોનાનું કડું પહેરવાથી લક્ષ્મી  માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભક્તોના જીવનમાં ધન અને વૈભવની કમી નથી આવતી. ઉપરાંત વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. તેમજ લવ લાઈફમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.  

મળે છે માનસિક શાંતિ

જ્યોતિષમાં તાંબાને વિશેષ માનવામાં આવે છે. તેને પહેરવાથી મન શાંત રહે છે. ઉપરાંત મનમાં ચાલી રહેલા વિચારો અને ઉથલ-પાથલ પણ શાંત થાય છે. આ સાથે કડું અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં  બિઝનેસમાં પણ લાભ અપાવે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Embed widget