શોધખોળ કરો

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

Benefits of Bracelet Wearing: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ.

Benefits of Bracelet Wearing: હાથ, કાન કે ગળામાં ધાતુના આભૂષણો પહેરવા એ ફેશનની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો સોના, ચાંદી, તાંબા અથવા પિત્તળની ધાતુની વીંટી અથવા કડા પહેરેલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કઈ ધાતુ પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કઈ ધાતુ પહેરવી શ્રેષ્ઠ છે અને તેને પહેરવાના નિયમો શું છે.

કડા પહેરવાનો છે ખાસ નિયમ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે કોઈના પ્રત્યે નફરત ન રાખો

ચાંદીનું કડું પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે

જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ચાંદી અથવા સોનાનું કડું પહેરવાથી લક્ષ્મી  માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભક્તોના જીવનમાં ધન અને વૈભવની કમી નથી આવતી. ઉપરાંત વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. તેમજ લવ લાઈફમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.  

મળે છે માનસિક શાંતિ

જ્યોતિષમાં તાંબાને વિશેષ માનવામાં આવે છે. તેને પહેરવાથી મન શાંત રહે છે. ઉપરાંત મનમાં ચાલી રહેલા વિચારો અને ઉથલ-પાથલ પણ શાંત થાય છે. આ સાથે કડું અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં  બિઝનેસમાં પણ લાભ અપાવે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget