શોધખોળ કરો

Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા

Chaitra Navratri 2026 : નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોના મંત્રોનો જાપ કરવો ફળદાયી નિવડે છે. તો આ અવસરે 9 દિવસના 9 મંત્રનો પાઠ કરો. મનની સઘળી ઇચ્છા પરિપૂર્ણ થશે.

Chaitra Navratri 2026: વર્ષ 2026 માં, ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 19 ગુરૂવારથી  થયો. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે યોગ્ય દિવસે યોગ્ય મંત્રોનો જાપ કરવામાં આવે તો જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જાણો મા દુર્ગાના નવ સ્વરૂપોના 9 મંત્ર ક્યાં છે અને તેના જાપ કરવાથી શું લાભ થાય છે.

નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા 

वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।। पूणेन्दु निभां गौरी मूलाधार स्थितां प्रथम दुर्गा त्रिनेत्राम्
નવરાત્રિના બીજા દિવસનો મંત્ર - મા બ્રહ્મચારિણી

"या देवी सर्वभू‍तेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

નવરાત્રીના ત્રીજા દિવસનો મંત્ર - મા ચંદ્રઘંટા
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। पिण्डज प्रवरारूढ़ा चण्डकोपास्त्रकैर्युता। प्रसादं तनुते महयं चन्द्रघण्टेति विश्रुता।।

નવરાત્રિના ચોથા દિવસનો મંત્ર - મા કુષ્માંડા
"या देवी सर्वभू‍तेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ 

નવરાત્રિના પાંચમા દિવસનો મંત્ર- મા સ્કંદમાતા
"या देवी सर्वभूतेषु मां स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

નવરાત્રિના છઠ્ઠા દિવસનો મંત્ર- મા કાત્યાયની
ॐ क्लीं कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि। नंद गोप सुतं देवि पतिं में कुरुते नमः क्लीं ॐ

નવરાત્રિના સાતમા દિવસનો મંત્ર - મા કાલરાત્રી
ઓમ કાલરાત્રાય નમઃ"
ॐ कालरात्र्यै नमः" जय त्वं देवि चामुण्डे जय भूतार्ति हारिणि। जय सार्वगते देवि कालरात्रि नमोस्तुते॥ ॐ ऐं सर्वाप्रशमनं त्रैलोक्यस्या अखिलेश्वरी। एवमेव त्वथा कार्यस्मद् वैरिविनाशनम् नमो सें ऐं ॐ

નવરાત્રિના આઠમા દિવસનો મંત્ર - મા મહાગૌરી
 "श्वेते वृषे समारूढा श्वेताम्बराधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा" 

નવરાત્રીના નવમા દિવસનો મંત્ર - મા સિદ્ધિદાત્રી
ह्रीं क्लीं ऐं सिद्धये नम:" 
ચૈત્ર નવરાત્રિ દરમિયાન સાચા હૃદયથી માતા દેવીની પૂજા કરવાથી અને મંત્રનો જાપ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદ મળે છે અને માતા પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લવિંગના ઉપાયઃ
ધન પ્રાપ્તિ માટે - લાલ કપડામાં 2 લવિંગ, 5 એલચી અને 5 સોપારી બાંધીને મા દુર્ગાને અર્પણ કરો.
નોકરી અને પ્રમોશન માટે – નોરતાના નવ દિવસ, તમારા માથા પર લવિંગની જોડી 7 વાર ફેરવો અને તેને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો.
રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરો.
નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે - દરરોજ ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો.
નવરાત્રિ દરમિયાન લવિંગ અર્પણ કરવું એ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. તે માત્ર આધ્યાત્મિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget