શોધખોળ કરો

Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા

Chaitra Navratri 2026 : નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોના મંત્રોનો જાપ કરવો ફળદાયી નિવડે છે. તો આ અવસરે 9 દિવસના 9 મંત્રનો પાઠ કરો. મનની સઘળી ઇચ્છા પરિપૂર્ણ થશે.

Chaitra Navratri 2026: વર્ષ 2026 માં, ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 19 ગુરૂવારથી  થયો. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે યોગ્ય દિવસે યોગ્ય મંત્રોનો જાપ કરવામાં આવે તો જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જાણો મા દુર્ગાના નવ સ્વરૂપોના 9 મંત્ર ક્યાં છે અને તેના જાપ કરવાથી શું લાભ થાય છે.

નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા 

वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।। पूणेन्दु निभां गौरी मूलाधार स्थितां प्रथम दुर्गा त्रिनेत्राम्
નવરાત્રિના બીજા દિવસનો મંત્ર - મા બ્રહ્મચારિણી

"या देवी सर्वभू‍तेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

નવરાત્રીના ત્રીજા દિવસનો મંત્ર - મા ચંદ્રઘંટા
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। पिण्डज प्रवरारूढ़ा चण्डकोपास्त्रकैर्युता। प्रसादं तनुते महयं चन्द्रघण्टेति विश्रुता।।

નવરાત્રિના ચોથા દિવસનો મંત્ર - મા કુષ્માંડા
"या देवी सर्वभू‍तेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ 

નવરાત્રિના પાંચમા દિવસનો મંત્ર- મા સ્કંદમાતા
"या देवी सर्वभूतेषु मां स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

નવરાત્રિના છઠ્ઠા દિવસનો મંત્ર- મા કાત્યાયની
ॐ क्लीं कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि। नंद गोप सुतं देवि पतिं में कुरुते नमः क्लीं ॐ

નવરાત્રિના સાતમા દિવસનો મંત્ર - મા કાલરાત્રી
ઓમ કાલરાત્રાય નમઃ"
ॐ कालरात्र्यै नमः" जय त्वं देवि चामुण्डे जय भूतार्ति हारिणि। जय सार्वगते देवि कालरात्रि नमोस्तुते॥ ॐ ऐं सर्वाप्रशमनं त्रैलोक्यस्या अखिलेश्वरी। एवमेव त्वथा कार्यस्मद् वैरिविनाशनम् नमो सें ऐं ॐ

નવરાત્રિના આઠમા દિવસનો મંત્ર - મા મહાગૌરી
 "श्वेते वृषे समारूढा श्वेताम्बराधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा" 

નવરાત્રીના નવમા દિવસનો મંત્ર - મા સિદ્ધિદાત્રી
ह्रीं क्लीं ऐं सिद्धये नम:" 
ચૈત્ર નવરાત્રિ દરમિયાન સાચા હૃદયથી માતા દેવીની પૂજા કરવાથી અને મંત્રનો જાપ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદ મળે છે અને માતા પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લવિંગના ઉપાયઃ
ધન પ્રાપ્તિ માટે - લાલ કપડામાં 2 લવિંગ, 5 એલચી અને 5 સોપારી બાંધીને મા દુર્ગાને અર્પણ કરો.
નોકરી અને પ્રમોશન માટે – નોરતાના નવ દિવસ, તમારા માથા પર લવિંગની જોડી 7 વાર ફેરવો અને તેને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો.
રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરો.
નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે - દરરોજ ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો.
નવરાત્રિ દરમિયાન લવિંગ અર્પણ કરવું એ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. તે માત્ર આધ્યાત્મિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget