શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રાખેલી આ 6 વસ્તુઓ બની શકે છે ખરાબ નસીબનું કારણ

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
2/5
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે  પૂર્ણ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ,  હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની  લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર  ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
Embed widget