શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રાખેલી આ 6 વસ્તુઓ બની શકે છે ખરાબ નસીબનું કારણ

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
2/5
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
3/5
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.
4/5
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mangal Nakshatra Gochar 2026: ગુરુ નક્ષત્રમાં એક્ટિવ મંગળ, 4 રાશિઓના શરુ થશે અચ્છે દિન!
Mangal Nakshatra Gochar 2026: ગુરુ નક્ષત્રમાં એક્ટિવ મંગળ, 4 રાશિઓના શરુ થશે અચ્છે દિન!
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Embed widget