શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રાખેલી આ 6 વસ્તુઓ બની શકે છે ખરાબ નસીબનું કારણ

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
2/5
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
3/5
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.
4/5
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
Embed widget