શોધખોળ કરો

Devshayani Ekadashi 2023: 29 જૂને છે દેવશયની એકાદશી, ભૂલથી પણ ના કરો આ કામ, નહી તો ભોગવવું પડશે આકરું પરિણામ

29 જૂન, 2023ના રોજ દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુનો શયનકાળ શરૂ થશે. આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ.

Devshayani Ekadashi 2023: 29 જૂન 2023ના રોજ દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુનો શયનકાળ શરૂ થશે. આ દિવસથી ચાતુર્માસ શરૂ થશે. ચાતુર્માસમાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો પર પ્રતિબંધ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત વિષ્ણુજીની કૃપા મેળવવા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

આ દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો દાંપત્ય જીવનમાં તણાવ આવવા લાગે છે અને સાથે જ કરિયરમાં પણ અવરોધો આવે છે. ચાલો જાણીએ દેવશયની એકાદશી વ્રતના નિયમો, ફાયદા અને ઉપાય.

દેવશયની એકાદશી વ્રતનો લાભ

  • દેવશયની એકાદશીના ઉપવાસથી મન સ્થિર થાય છે અને જીવન સુખી બને છે.
  • દેવશયની એકાદશીના ઉપવાસથી સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • આ વ્રતની અસરથી વ્યક્તિને નરકની યાતનાઓ સહન કરવી પડતી નથી, અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.
  • દેવશયની એકાદશીનું વ્રત કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • દેવશયની એકાદશીનું વ્રત કરવાથી અને વિષ્ણુની પૂજા કરવાથી મન શુદ્ધ બને છે અને માનસિક વિકાર દૂર થાય છે.

દેવશયની એકાદશી પર આ કામ ન કરો

  • દેવશયની એકાદશી પર તુલસીને જળ ચઢાવવું નહીં. આ દિવસે વિષ્ણુની પ્રિય તુલસી માતા પણ નિર્જલ ઉપવાસ કરે છે. તેમજ આ દિવસે તુલસીની ડાળ ન તોડવી, તેના કારણે માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
  • દેવશયની એકાદશી પર અન્યની નિંદા કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો.
  • આ દિવસે મહિલાઓ વિશે વાત ન કરો. એકાદશીનું વ્રત દશમી તિથિથી શરૂ થાય છે, આ કિસ્સામાં દશમી તિથિથી દ્વાદશી તિથિ સુધી બ્રહ્મચર્ય પાળવું.
  • દેવશયની એકાદશી વ્રત દરમિયાન શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો. મનમાં ખરાબ વિચાર ન લાવો, કોઈને ખરાબ શબ્દો ન બોલો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
Embed widget