શોધખોળ કરો

Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

એવું માનવામાં આવે છે કે આ અવસર પર પૂજા અને દાન કરવાથી સુખ અને શાંતિ મળે છે

દિવાળી અને ધનતેરસ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારો માનવામાં આવે છે. તે દર વર્ષે કારતક મહિનામાં ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબર, 2024ના રોજ મનાવવામાં આવશે અને ધનતેરસ 29 ઓક્ટોબર, 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અવસર પર પૂજા અને દાન કરવાથી સુખ અને શાંતિ મળે છે. તેમજ સંપત્તિમાં વધારો થાય છે. આ દિવસે શું દાન કરવું જોઈએ અને શું નહીં?

દિવાળી અને ધનતેરસ પર શું દાન કરવું જોઈએ?

દિવાળી અને ધનતેરસના દિવસે અનાજ,ફળ, કપડાં, મીઠાઈ, ઝાડુ, પૈસા વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમે જેને દાન આપી રહ્યા છો તેને તેની જરૂર છે કે નહીં? તેથી ગરીબો અને જરૂરિયાતમંદોને જ દાન કરવાનો પ્રયાસ કરો. તેનાથી તમારી સંપત્તિ બમણી ઝડપથી વધશે.

દિવાળી-ધનતેરસ પર ભૂલથી પણ આ દાન ન કરો

દિવાળી અને ધનતેરસના શુભ અવસર પર તેલ અને ઘી, મીઠું, લોખંડ અને તીક્ષ્ણ વસ્તુઓ, કાળા રંગની વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ વગેરેનું દાન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. તેનાથી ધનની દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર ગુસ્સે થઈ શકે છે, કારણ કે આ બધી વસ્તુઓ અશુભનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ કમનસીબી અને આફતને પણ આકર્ષે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ વસ્તુઓ કોઈને ન આપો.

દિવાળી પૂજા મુહૂર્ત

હિંદુ કેલેન્ડર અનુસાર, આ વર્ષે દિવાળી પર પૂજા માટેનો પહેલો શુભ સમય સાંજે 05:36 થી 08:11 સુધી પ્રદોષ કાળ હશે. આ સમય દરમિયાન પરિવારના સભ્યોએ પૂજા કરવી જોઈએ. જે ભક્તો તંત્ર-મંત્ર અને તાંત્રિક પૂજા કરે છે, તેમના માટે રાત્રિની પૂજા એટલે કે નિશિતા કાળમાં કરવામાં આવતી પૂજા વધુ ફળદાયી છે. તેથી, 31 ઓક્ટોબરે નિશિતા મુહૂર્ત રાત્રે 11:39 થી 12:31 સુધી રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget